ગિરનાર નેચર સફારી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં જંગલપ્રેમીઓ અને સિંહપ્રેમીઓ આ સફારીની મજા માણવા આવી રહ્યા છે અને નસીબદાર હોય તેને સફારીમાં સિંહના દર્શન પણ થઈ જાય છે.…
ગુજરાતમાં કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં બંધ રહેલશાળા-કોલેજાે હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ધો.૧૦-૧૨ તથા કોલેજના ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઈનલ વર્ષ તેમજ તે પછી…
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં વેરાવળ-કોડીનાર વચ્ચે દોડતી એસટી બસો ઉપરના રૂટથી મુસાફરો ભરેલી આવતી હોવાથી સુત્રાપાડા પંથકના લોકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાંથી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના વેરાડ ગામ ખાતેથી ગઈકાલે સવારે દુર્લભ મનાતા કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. દસ જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ મામલે ફોરેસ્ટ વિભાગ તથા મેડિકલ સ્ટાફે દોડી…
પૂજ્ય મોરારીબાપુએ રામપરા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિર્માણ માટે આરંભેલી “માનસ-મંદિર” રામકથા તારીખ ૧૪ થી ૧૬ માર્ચ ૨૦૨૦ એમ ત્રણ દિવસ ગવાયા પછી, કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવેલી હતી.…
જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જૂનાગઢ શહેરની સરસ્વતી સ્કુલ, પ્રેમાનંદ સ્કુલ સહિતની શાળાઓમાં ૬પ૦થી વધારે વિદ્યાર્થીઓને નૈતિકતાના શપથ સંસ્થાના ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા દ્વારા લેવડાવાયા હતા.…
જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ની પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર અરવીંદભાઈ રામાણીએ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું તેમ એક યાદીમાં જણાવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…
વેરાવળ ઇન્ડીયન રેયોન જન સેવા ટ્રસ્ટ દ્વારા પલ્સ પોલીયો રસીકરણની કામગીરીમાં શહેર તથા તાલુકામાં દસ હજાર જેટલા બીસ્કીટના પેકેટો પુરા પાડેલ હતા. સરકાર દ્વારા પોલીયો દિને પાંચ વર્ષ સુધીના તમામ…
દાહોદમાં શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. માગસર મહિનાની આસપાસ જયારે ઠંડી જાેર પકડવાનું શરૂ કરે છે ત્યારે છેક યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને…
ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીનો કેર માંડ સમવા જઈ રહ્યો છે ત્યાં અન્ય એક બિમારી બર્ડફ્લૂ માથું ઊંચકશે તેવું લાગી રહ્યું છે. જેને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદના નારોલ…