જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…
જૂનાગઢ શહેરની શાન સમા અને અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી પૂરજાેશથી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આગામી દિવસોમાં નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ થવાની…
ગુજરાત પોલીસમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉપર-નીચે જવા છતાં પણ ઠંડીનો માહોલ યથાવત છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૪.૩, ગિરનાર પર્વત ઉપર ૪.૬, ગાંધીનગર ૬.૮, કેશોદ ૮.૩,…
શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વિર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરૂષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું…
જૂનાગઢનાં જાેષીપુરામાં આવેલ શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં મહંતશ્રી સંુદરદાસબાપુ, મહંતશ્રી શંકરદાસબાપુ, મહંતશ્રી હરકાલીદાસબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ગઈકાલે કરવામાં આવેલ હતી. ઉદાસીન પંચાયતી અખાડા જમાતના સાધુ, સંતો તથા મંદિરના મહંતશ્રી શાંતેશ્વરદાસબાપુ…
દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દિલ્હીની યુવતીનો થેલાની લૂંટ કરી નાસી ગયેલ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ દિલ્હી ખાતે રહેતી એક યુવતી દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દરમ્યાન સાંજના સમયે ખાનગી…