Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, પાંચ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

નરસિંહ મહેતા સરોવરનાં ‘બ્યુટીફીકેશન’ માટે સર્વે

જૂનાગઢ શહેરની શાન સમા અને અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરનાં બ્યુટીફીકેશનની કામગીરી પૂરજાેશથી હાથ ધરવામાં આવી રહી છે અને જે અંતર્ગત આગામી દિવસોમાં નરસિંહ મહેતા સરોવરની કાયાપલટ થવાની…

Breaking News
0

ગુનાઓનાં ભેદ ઉકેલવામાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા બદલ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહીત ત્રણ અધિકારી ઈ-કોપ એવોર્ડથી સન્માનીત

ગુજરાત પોલીસમાં ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઇ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે.…

Breaking News
0

ધોરાજી તાલુકા સંઘની કચેરીમાં રૂા. ર૬,૯૦૦ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

ધોરાજીના તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘની કચેરીમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તિજાેરી તોડી મોટી રકમ લઈ નાસી છુટતાં સહકારી સંઘના મેનેજરે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે…

Breaking News
0

જૂનાગઢમાં ૯.૯ અને ગિરનાર પર્વત ઉપર ૪.૬ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉપર-નીચે જવા છતાં પણ ઠંડીનો માહોલ યથાવત છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૪.૩, ગિરનાર પર્વત ઉપર ૪.૬, ગાંધીનગર ૬.૮, કેશોદ ૮.૩,…

Breaking News
0

ભાજપ પાર્ટીએ આહીર સમાજના મોભીઓને સન્માન સાથે જે જવાબદારી સોંપી છે તેની નોંધ રાખી આગામી ચુંટણીમાં સમાજે ઋણ ચુકવવા આગેવાનોની અપીલ

સોમનાથ સાંનિધ્યે ભાલકાતીર્થના પટાંગણમાં ભાજપ સમર્પીત આહીર સમાજનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પદાધિકારીઓના સન્માનની સાથે અગ્રણીઓએ સોમનાથ ભૂમિ ઉપરથી ચુંટણીનું રણશીંગુ ફુંકી આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ભાજપ તરફી મતદાન…

Breaking News
0

જૂનાગઢનો વધુ એક શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

ગાંધીગ્રામ વિસ્તારના પ્રોહી બુટલેગર જયેશ ઉર્ફે એભા મેરૂભાઇ ચાવડા રબારી ઉ.વ.રર રહે. જૂનાગઢ, ગીરનાર દરવાજા, ચામુંડા મંદિર પાસે, ઢોર ઉપર પાસે વાળા વિરૂધ્ધ તા.ર૭-૦૧-ર૦ર૧ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ…

Breaking News
0

શહીદ દિવસ (ગાંધી નિર્વાણ દિવસ)

શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વિર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરૂષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું…

Breaking News
0

જૂનાગઢ : જાેષીપુરા સ્થિત શાંતેશ્વર મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

જૂનાગઢનાં જાેષીપુરામાં આવેલ શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિરમાં મહંતશ્રી સંુદરદાસબાપુ, મહંતશ્રી શંકરદાસબાપુ, મહંતશ્રી હરકાલીદાસબાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ગઈકાલે કરવામાં આવેલ હતી. ઉદાસીન પંચાયતી અખાડા જમાતના સાધુ, સંતો તથા મંદિરના મહંતશ્રી શાંતેશ્વરદાસબાપુ…

Breaking News
0

દ્વારકામાં યાત્રિક મહિલાનાં થેલાની લૂંટ કરનાર શખ્સ ઝડપાયો

દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દિલ્હીની યુવતીનો થેલાની લૂંટ કરી નાસી ગયેલ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ દિલ્હી ખાતે રહેતી એક યુવતી દ્વારકાધીશના દર્શન કરવા આવેલ દરમ્યાન સાંજના સમયે ખાનગી…

1 785 786 787 788 789 1,350