Author Abhijeet Upadhyay

Breaking News
0

શહેર ભાજપ જૂનાગઢ દ્વારા મિડીયા વિભાગના કન્વીનર અને સહકન્વીનરની નિમણુંક કરાઈ

જૂનાગઢ મહાનગર ભાજપની યાદી જણાવે છે કે, પ્રદેશ ભાજપની સુચના અનુસાર જૂનાગઢ મહાનગર ભાજપના આઈટી વિભાગના કન્વીનર તરીકે જયભાઈ પઢીયાર અને સહકન્વીનર તરીકે યશિતભાઈ ટીટા અને અક્ષિતભાઈ મહેતાની નિમણુંક કરાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતની બોલાચાલીમાં હુમલો : બે સામે નોંધાતી ફરીયાદ

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં અજીત ગેસ ગોડાઉનની પાછળ રહેતા જયુેન્દ્રસિંહ ઉર્ફે જાેયલો મંગળુભાઈ જાડેજા ઉ.વ.ર૯એ વિરમ ભગુભાઈ સોલંકી રહે. ૬૬ કે.વી. તેમજ નંદો ઉર્ફે નર આયર દોલતપરા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારી

લાખો ભાવિકોની આસ્થા જયાં રહેલી છે અને ભવનાથ મહાદેવનાં સાનીધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળાનો લાભ લે છે. ભોજન, ભજન અને ભકિતની…

Breaking News
0

આગામી સોમવારથી ધો.૯ થી ૧રનાં વર્ગો શરૂ થશે : વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આગામી સોમવારથી રાજયભરમાં ધો. ૯ થી ૧રનાં વર્ગો શરૂ થવાનાં છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ચલે હમ સ્કૂલ જેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોના મહામારીની…

Breaking News
0

ગિરનાર નેચર સફારી રૂટનાં પાણીનાં પોઈન્ટ ઉપર સિંહ દર્શનનો લાભ મળ્યો, લોકોમાં રોમાંચ

તાજેતરમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પ્રાયોગીક ધોરણે શરૂ થયેલ નેચર સફારીનાં પ્રારંભથી નિરાશાની લાગણી પ્રવાસી જનતામાં ઉમટી હતી. પરંતુ હવે પ્રવાસીઓને રસ પડે અને ગિરનાર નેચર…

Breaking News
0

સમગ્ર ગુજરાતમાં ટાઢોડું, ફુંકાતા ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિ

ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી કાતિલ ઠંડીનો જાેરદાર રાઉન્ડ ચાલી રહ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નજીક પહોંચતા સમગ્ર પ્રકૃતિ ઠંડીથી થરથરી ઊઠી છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ભારે…

Breaking News
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી : પ્રાર્થનાસભા યોજાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં આજે નિર્વાણદિન નિમિત્તે ઠેર ઠેર શ્રધ્ધાસુમન અને પ્રાર્થનાસભાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારત દેશને મહામુલી આઝાદી અપાવનારા અને મીઠાનાં કાયદાનો સવિનય કાનુન ભંગ કરી અંગ્રેજી હકુમતનાં પાયા…

Breaking News
0

કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર દરોડો, ૪ મહિલા સહિત ૧૦ ઝડપાયા

કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે આવેલ કાળી સીમ વિસ્તારમાં એક વાડીની ઓરડીમાં જુગાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે જુગાર અંગે દરોડો પાડતા ૪ મહિલા સહિત ૧૦ની અટકાયત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા ભાજપ મિડીયા વિભાગનાં ઈન્ચાર્જની નિમણુંક

જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા જૂનાગઢ જીલ્લાનાં મિડીયા વિભાગ માટે ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભરતભાઈ ચારીયા (કુકસવાડા તા. માળીયા હાટીના) અને ભરતભાઈ વાંક (માખીયાળા તા. જૂનાગઢ)ની…

1 783 784 785 786 787 1,350