Author Abhijeet Upadhyay

Breaking News
0

દિપાવલીનાં તહેવારોને અનુલક્ષીને જૂનાગઢ શહેરમાં પોલીસનો કડક બંદોબસ્ત : ફૂટ પેટ્રોલિંગ કરાયું

તાજેતરમાં દિવાળીના તહેવારોની સિઝન ચાલતી હોય, ગેરકાયદેસર ફટાકડા વહેંચતા તેમજ ચાઈનીઝ ફટાકડા વહેંચતા ઈસમો પણ તહેવારોના સમયે સક્રિય બને છે. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

એકટીવા ઉપર જતાં બે મહિલા પોલીસ કર્મીને અકસ્માત નડયો : એકનું મોત : એક ગંભીર

વ્યારા તાલુકાનાં ચિખલવાવ ગામે ગામીત ફળીયામાં રહેતી સ્મીતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાનાં સરકુવા ગામે રહેતી રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત થોડા મહીના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતાં. તેમની પસંદગી સુરત…

Breaking News
0

એકટીવા ઉપર જતાં બે મહિલા પોલીસ કર્મીને અકસ્માત નડયો : એકનું મોત : એક ગંભીર

વ્યારા તાલુકાનાં ચિખલવાવ ગામે ગામીત ફળીયામાં રહેતી સ્મીતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાનાં સરકુવા ગામે રહેતી રીતીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત થોડા મહીના પહેલા ગુજરાત પોલીસમાં ભરતી થયા હતાં. તેમની પસંદગી સુરત…

Breaking News
0

સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શનનાં દ્વાર ખુલ્યા, ભાવિકોની ચહલ-પહલ

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે આજ વહેલી સવારથી જ ભાવિકો માટે દર્શન ખુલ્યા છે. કોરોનાને લઈ સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ સહીતનાં નિયમોનું પાલન કરાવવામાં…

Breaking News
0

આજે ધનતેરસ : સોમનાથ મંદિર ખાતે ભાવિકોની પાંખી હાજરી

દિવાળી પર્વની શરૂઆતમાં આજે ધનતેરસનાં દિવસે સોમનાથ મંદિરમાં ભાવિકોની સાવ પાંખી હાજરી જાેવા મળી રહી છે. ટ્રસ્ટનાં અતિથીગૃહો રોશનીથી ઝળહળતા થયા છે. દર્શન પાસ બુકીંગ વ્યવસ્થા જૂના પથિકાશ્રમ મેદાનમાં તૈયાર…

Breaking News
0

જૂનાગઢમાં નીચલા દાતારબાપુની જગ્યાનાં દર્શન કરતા મંત્રી જવાહરભાઈ ચાવડા

ગુજરાત રાજયનાં પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ નીચલા દાતારબાપુની દરગાહની મુલાકાત લીધી હતી અને નીચલા દાતારબાપુની દરગાહનાં દર્શન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કર્યા હતા. આ તકે હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ…

Breaking News
0

રામ મંદિર બાબતે વિવાદીત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ માટે જૂનાગઢમાં પ્રવેશબંધી

રામ મંદિર બાબતે વિવાદિત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જયાં સુધી હાર્દિક ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામમંદિરે આવીને માફી નહી માંગે…

Breaking News
0

રામ મંદિર બાબતે વિવાદીત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ માટે જૂનાગઢમાં પ્રવેશબંધી

રામ મંદિર બાબતે વિવાદિત ટીપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને જયાં સુધી હાર્દિક ઉપરકોટ પાસે આવેલ પૌરાણિક રામમંદિરે આવીને માફી નહી માંગે…

Breaking News
0

વાલ્મીકિ સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરી દિવાળીની ભેટ આપતી જૂનાગઢ મનપા

જૂનાગઢ મહાનગરપાલિકા સામે નોકરીમાં સ્થાપિત થવા માટે લડત કરી રહેલા વાલ્મીકી સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરવા માટે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિ દ્વારા ગત બેઠકમાં ઠરાવ થયેલ હતો તે અન્વયે જૂનાગઢ મ્યુ.કોર્પો.ના…

Breaking News
0

વાલ્મીકિ સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરી દિવાળીની ભેટ આપતી જૂનાગઢ મનપા

જૂનાગઢ મહાનગરપાલિકા સામે નોકરીમાં સ્થાપિત થવા માટે લડત કરી રહેલા વાલ્મીકી સમાજનાં કર્મચારીઓને પુર્નઃસ્થાપિત કરવા માટે જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિ દ્વારા ગત બેઠકમાં ઠરાવ થયેલ હતો તે અન્વયે જૂનાગઢ મ્યુ.કોર્પો.ના…

1 894 895 896 897 898 1,352