Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ઘરફોડીમાં તરખાટ મચાવતી ગેંગનાં બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લામાં બે અઢી વર્ષમાં અનેક સ્થળે ઘરફોડ ચોરી કરતી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ઘરફોડીમાં તરખાટ મચાવતી ગેંગનાં બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઘરફોડ ચોરીમાં તરખાટ મચાવનારી ટોળકીને પોલીસે ઝડપી લીધી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લામાં બે અઢી વર્ષમાં અનેક સ્થળે ઘરફોડ ચોરી કરતી…

Breaking News
0

ચીન દ્વારા ભારતીય સરહદ નજીક યુધ્ધાભ્યાસ, રોકેટ અને મિસાઇલ્સ છોડ્યા

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની પાસે ચાલી રહેલ સરહદ વિવાદ ચીનની સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ ખત્મ થવાનું નામ લઈ રહ્યું નથી. તેની વચ્ચે ચીની આર્મી પીએલએ ભારત ઉપર મનોવૈજ્ઞાનિક…

Breaking News
0

ચીન દ્વારા ભારતીય સરહદ નજીક યુધ્ધાભ્યાસ, રોકેટ અને મિસાઇલ્સ છોડ્યા

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની પાસે ચાલી રહેલ સરહદ વિવાદ ચીનની સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ ખત્મ થવાનું નામ લઈ રહ્યું નથી. તેની વચ્ચે ચીની આર્મી પીએલએ ભારત ઉપર મનોવૈજ્ઞાનિક…

Breaking News
0

ભારતમાં પ્રથમ વેક્સિન આપવા ૩૦ કરોડ લોકોની ઓળખ કરાઈ

દુનિયાભરમાં કોરોનાની ઘણી રસીનું પરિક્ષણ છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યું છે, ત્યારે ભારત સરકારે પણ રસી કોને પહેલા આપવી તે અંગેનું આયોજન શરૂ કરી દીધું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે એવા ૩૦…

Breaking News
0

ભારતમાં પ્રથમ વેક્સિન આપવા ૩૦ કરોડ લોકોની ઓળખ કરાઈ

દુનિયાભરમાં કોરોનાની ઘણી રસીનું પરિક્ષણ છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યું છે, ત્યારે ભારત સરકારે પણ રસી કોને પહેલા આપવી તે અંગેનું આયોજન શરૂ કરી દીધું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે એવા ૩૦…

Breaking News
0

વંથલી-ખોખરડા ટોલનાકાથી અવરજવર કરતા સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા માગ

પ્રોજેક્ટ ડાયરેકટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા રાજકોટ સમક્ષ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટરવરલાલ પોકીંયા અને મહામંત્રી વી.ટી. સીડાએ જૂનાગઢ જિલ્લામાંથી પ૦ કિલોમીટરની રેન્જમાં ખોખરડા ફાટક ટોલનાકાથી કાયમી દિવસમાં…

Breaking News
0

દિવાળી બાદ ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલવાની સંભાવના

રાજ્યમાં કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શાળાઓ ક્યારથી શરૂ થશે એ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં છે અને ધોરણ ૧થી…

Breaking News
0

રાષ્ટ્રીય કામધેનુ આયોગનો ગોબર ચીપનો દાવો બેબુનિયાદ : જયંત પંડયા

દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કામધેનું આયોગ (આરકેએ)ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના છાણમાંથી બનાવેલી ગૌસત્વ કવર ચીપ રજૂ કરી મોબાઈલ હેન્ડ સેટમાંથી રેડીએશન ઘટે, બિમારી અટકે છે તેવો દાવો…

Breaking News
0

કોરોનાને લઈ મોમાઈ માતાજીનો પ્રાર્થના ઉત્સવ પુંજ મેળાવડા વિના ઉજવવા ભુવાઆતાઓની રબારી સમાજને અપીલ

માંગરોળ રબારી સમાજના છ મઢના ભુવાઆતાઆ દ્વારા કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇન મુજબ વર્ષોથી અખંડ માં મોમાઈ રબારી સમાજનો ધાર્મિક આસ્થાથી ઉજવાતો માં મોમાઈનો પ્રાર્થના ઉત્સવ પુંજને માણસોના મેળાવડા વિના…

1 898 899 900 901 902 1,283