Browsing: Breaking News

Breaking News
0

માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા કોરોના મહામારીમાં લોકસેવારૂપી રક્તદાન કેમ્પ યોજાયો

કોરોના મહામારી વચ્ચે આજે સમગ્ર દેશ પીડાઈ રહ્યો છે. દેશની દરેક હોસ્પિટલ આજે દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે સારવાર લેતા દર્દીઓને લોહીની જરૂરિયાત પડતી હોય છે ક્યારેક પૂરતું લોહી ના…

Breaking News
0

જામકંડોરણા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા, જેતપુર, લોધિકા અને ધોરાજીના સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા કોમ્યુનીટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

જામકંડોરણા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા, જેતપુર, લોધિકા અને ધોરાજીના સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા કોમ્યુનીટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

ચોમાસાની વિદાયની ઘડીઓ શરૂ

રાજયમાં આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહયું છે. અત્યાર સુધીમાં સીઝનનો ૧૩૪ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુકયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હવે ગુજરાત સહીત સમગ્ર દેશમાંથી આજથી રાજસ્થાનથી…

Breaking News
0

શું સરકાર પાસે કોરોના વેક્સિન ઉપર ખર્ચ કરવા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે ? : અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકાર ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેધક સવાલ પુછ્યો છે. પૂનાવાલાએ સરકાર તરફથી કોરોના મહામારીના આગળના પડકારોને લઈ મહત્વનો સવાલ કરતા કહ્યું કે,…

Breaking News
0

શું સરકાર પાસે કોરોના વેક્સિન ઉપર ખર્ચ કરવા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે ? : અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકાર ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેધક સવાલ પુછ્યો છે. પૂનાવાલાએ સરકાર તરફથી કોરોના મહામારીના આગળના પડકારોને લઈ મહત્વનો સવાલ કરતા કહ્યું કે,…

Breaking News
0

દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડોની મિલ્કતો ટ્રસ્ટી મંડળમાં સંકલનનાં અભાવે ધુળ ખાય છે

દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે ૬૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ ટ્રસ્ટનું કોઈ ચોકકસ બંધારણ અસ્તીત્વમાં ન હોવાને કારણે તેમજ છ દાયકાથી રૂઢીગત પરંપરાઓને આધિન આ ટ્રસ્ટની હાલત…

Breaking News
0

દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટની કરોડોની મિલ્કતો ટ્રસ્ટી મંડળમાં સંકલનનાં અભાવે ધુળ ખાય છે

દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે ૬૦ વર્ષથી કાર્યરત છે. પરંતુ ટ્રસ્ટનું કોઈ ચોકકસ બંધારણ અસ્તીત્વમાં ન હોવાને કારણે તેમજ છ દાયકાથી રૂઢીગત પરંપરાઓને આધિન આ ટ્રસ્ટની હાલત…

Breaking News
0

જૂનાગઢમાંથી વિદેશી દારૂની ૭૧ બોટલ સાથે એકને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ તા. ર૮જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહીલ, પીએસઆઈ ડી.જી. પડવા, વી.કે.…

Breaking News
0

ભિક્ષુકનો વેષ ધારણ કરી ચોરી કરતી તસ્કર ગેંગને દ્વારકા એલસીબીએ પકડી, ર૦ ચોરીની કબુલાત

ભીક્ષા વૃતિ કરી હોટેલ, રેસ્ટોરન્ટ અને રેલ્વે સ્ટેશને જઈ જયારે ભીડ હોય ત્યારે વેપારીઓ અને લોકોની નજર ચૂકવીને મોબાઈલ, રોકડ વગેરેની ચોરી કરતા બે દંપતિ અને અન્ય બે શખ્સો સહિત…