જૂનાગઢ શહેરની મધ્યમમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ચોમાસાનાં પ્રથમ સારા વરસાદથી જ નવા નીરની આવક થતાં આ તળવા છલકાઈ ગયું હતું. સાથે જ ગાંડી વેલનું પણ આક્રમણ જાેરદાર થયું હતું…
વેદનું વિધાન – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.’ વેદનું આ વિધાન સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું. આપણા શરીરમાં ત્રણ પ્રકારની આંખ છે. પ્રથમ સામાન્ય આંખ જેનાથી આપણે રોજબરોજના…
ખંભાળિયા પંથકમાં વરસી ગયેલા ૫૩ ઈંચ સુધીના ભારે વરસાદના કારણે ઠેર ઠેર માગોર્ ધોવાઈ જતાં સફાઈ કાર્ય ખોરંભે ચડ્યું હતું. આ પછી છેલ્લા બે દિવસના વરસાદી વિરામ તથા ઉઘાડ બાદ…
જામકંડોરણાના પ્રાઈવેટ દવાખાનાના ડોક્ટર દ્વારા બાયો મેડીકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરા જાહેરમાં ફેંકીને કાયદાની ઐસીતેસી કરી રાજકોટ જીલ્લાનાં આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણાના કાલાવડ રોડ ઉપર પ્રાઈવેટ…
જૂન અને જુલાઈ માસમાં જૂનાગઢ સહિત રાજયનાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ગિર-સોમનાથ સહિતનાં અનેક જીલ્લાઓમાં તેમજ શહેરોમાં અને મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાનાં કેસોનો સતત સંક્રમણ વધી રહ્યું છે. જૂનાગઢ શહેરની જાે…
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાનો કેસોનો વિસ્ફોટ થઇ રહયો છે. ગઈકાલે વધુ એક વિસ્ફોટ થયો હોય તેમ જીલ્લાનાં વેરાવળ, તાલાલા અને ઉના ત્રણ તાલુકામાંથી વધુ ૭ કોરોનાના પોઝીટીવ…
જૂનાગઢ જિલ્લામાં અવિરત ત્રણ દિવસ સુધી હેત વરસાવી મેઘરાજા જિલ્લા ઉપર ઓળધોળ થઇ ગયા હતા અને સમગ્ર જિલ્લામાં સચરાચર વરસાદ વરસી પડયા હતા અને સરેરાશ સીઝનના પ્રારંભમાં જ વરસાદના પ૦…