Browsing: Breaking News

Breaking News
0

એબીપીનાં તંત્રીનું રાજીનામું પ્રેસની સ્વતંત્રતા જાખમમાં હોવાનો સંકેત કરે છે

પશ્ચિમ બંગાળના અને બંગાળી ભાષાના સૌથી મોટા અને સૌથી જૂના ગણાતા અખબાર આનંદ બજાર પત્રિકા (એબીપી)ના તંત્રી અનિર્બન ચટ્ટોપાધ્યાયએ તેમના પદ ઉપરથી એકાએક રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં પ્રેસની સ્વતંત્રતા…

Breaking News
0

ચીને મોટી સંખ્યામાં સરહદે સૈનિકો ખડક્યાં, મંત્રણા વચ્ચે આ સારા સંકેત નથી : રાજનાથ સિંહ

મંગળવારે સંરક્ષણમંત્રીએ સ્વીકાર્યુ હતું કે લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ચીને મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યાં છે. તેમણે કÌšં કે હાલ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે…

Breaking News
0

હાઈકોર્ટમાં PIL ઃ લોકડાઉન ગેરબંધારણીય, દેશના કરોડો નાગરિકોને ગુના વગર નજર કેદ કરાયા : અરજદાર

કોવિડ-૧૯ ફેલાવાને રોકવા માટે માર્ચથી લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની કાયદેસર માન્યતાને પડકારતીPIL જવાબમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે સરકારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોને…

Breaking News
0

લગ્નસરાની મોસમમાં આવેલી આફતને ઘરઆંગણે લગન યોજીને અવસરમાં ફેરવો

કોરોના વાયરસનાં કારણે ઉદભવેલી લોકડાઉનની પરિસ્થિતિ સોૈ ચિંતીત છે. તેની સાઈડ ઈફેકટ આપણા નાના-મોટા ધંધા, રોજગાર, વેપાર, નાની-મોટી નોકરીથી પરિવારનો નિર્વાહ ચલાવવો, બાળકોનો ઉચ્ચ અભ્યાસ, મેડિકલ ખર્ચ તેમજ ખેતી ખર્ચની…

Breaking News
0

રૂ.૧ લાખની લોન મેળવવા ઈચ્છનાર જૂનાગઢ શહેર સહીત ગુજરાતનાં અનેક જીલ્લાનાં અરજદારો નિરાશ

ગુજરાત સરકાર દ્વારા નાના ધંધાર્થી અને વેપારીઓ તેમજ બેરોજગારો માટે એક આકર્ષક યોજના જાહેર કરવામાં આવી હતી કે રૂ.૧ લાખની લોન સહાય કોઈપણ જાતનાં જામીન વિનાં સરકાર આપશે. એટલું જ…

Breaking News
0

વેરાવળ નગરપાલીકાના ચેરમેનને પોલીસવડા કચેરીની સામે જ કુખ્યાત શખ્સે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

વેરાવળમાં જીલ્લા પોલીસવડા કચેરીની સામે જ ભાજપ પક્ષના આગેવાન એવા નગરપાલીકાના વોટર વર્કસના ચેરમેનને કુખ્યાત શખ્સે જાહેરમાં જ બીભત્સ શબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ ગઈકાલે બપોરે બંદરમાં કુખ્યાત…

Breaking News
0

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા સોમનાથ મહાદેવને સમગ્ર વિશ્વના કલ્યાણ માટેની પ્રાર્થના કરાઈ

દેશના બાર જયોર્તિલીંગ પૈકીના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો મહીમા અપરંપાર છે. સામાન્ય દિવસોમાં હજારોની સંખ્યામાં ભાવિકો દાદાના દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાન સોમનાથ…

Breaking News
0

સોમનાથ મંદિરના દ્વાર તા.૮ જુનથી ભાવિકો માટે ખુલ્લા થશે

અનલોક-૧માં બે માસથી બંધ દેશના ધાર્મીક સ્થાનોના દ્વાર ભાવિકો માટે ખોલવાની કેન્દ્ર સરકારે શરતો સાથે મંજુરી આપી છે. જેના પગલે તા.૮ જુનને સોમવારથી જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે શરતોની…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં કોટ વિસ્તારમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો : લંઘાવાડાની મહિલા કોરોના પોઝીટીવ

જૂનાગઢ શહેરનાં કોટ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેસ નોંધાયો છે. અત્યાર સુધી આ વિસ્તાર કોરોના મુકમત રહયો હતો પરંતુ અનલોક-૧માં લોકોની અવર-જવર વધતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે.…

Breaking News
0

ગુજરાતમાં ખાનગી ટ્રાવેલ્સના પૈડા થંભ્યા, નોનયુઝ બસનો ટેકસ દેવાનો જબ્બર વિરોધ

લોકડાઉનના કારણે સરકારી અને ખાનગી બસોના પરિવહન ઉપર બ્રેક મારી દેવામાં આવી હતી જે લોકડાઉન-૪માં છુટછાટ આપવામાં આવી હતી. હાલ ૫માં લોકડાઉનમાં ખાનગી બસને પણ કેટલીક શરતોને આધીન છુટછાટ આપવામાં…