Browsing: Breaking News

Breaking News
0

ભારતના ૧૩૦ કરોડ પૈકી પ૦ ટકા લોકો રૂ.૧ હજારનું દાન આપે તો પીએમ રીલીફ ફંડમાં કરોડોની રકમ જમા થઈ શકે

કોરોના મહામારીની બિમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો કે જયાં આરોગ્ય સુવિધાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની હોવા છતાં કોરોનાના ભરડામાં આ વિકસીત દેશો સાવ પાંગળા બની ગયા છે.…

Breaking News
0

બેંકોમાં ગ્રાહકો પાસેથી ચેક સ્લીપ સ્વીકાર્યા બાદ ગરમ ઈસ્ત્રી ફેરવી જીવાણું મુક્ત કરાય છે

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતાં અમદાવાદનું સરકારી તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. સાથે સાથે લોકો પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે. ખાસ…

Breaking News
0

વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દેશમાં કેસોની સુનાવણી માટે સુપ્રિમ કોર્ટે જારી કર્યા નિર્દેશ

દેશમાં કોરોનાને લીધે જે સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોની હાઈકોર્ટ અને નીચલી અદાલતોને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવા માટેના કેટલાક નિર્દેશો આપ્યા છે. સુઓમોટો રિટ…

Breaking News
0

ગુજરાતનાં શહેરોમાં વધેલો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગ્રામ્યસ્તરે ફેલાય નહીં માટે ચુસ્ત અમલ કરાશે

કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગુજરાતનાં શહેરોમાં જાવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ગુજરાત શહેરથી ગામડાસ્તરે પ્રસરે નહીં તે માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુએ મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.૧ લાખનો ચેક અર્પણ કર્યો

જૂનાગઢ નજીક આવેલાં ઉપલા દાતાર ખાતે કોમી એકતાનાં સ્વરૂપ આવેલ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની લડત ચાલી રહી છે અને જેને લઈને…

Breaking News
0

દવા લીધા બાદ લોકડાઉનનો સમય પૂર્ણ થતાં પરીવારને જૂનાગઢ પોલીસે ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

આજે હનુમાન જયંતી : સંકટ સે હનુમાન છુડાવે, મન, વચન, જા ધ્યાન લગાવે.. જય જય જય હનુમાન ગુસાઈ

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનાં પરમભકત અને અંજની માતાનાં પુત્ર, પવનપુત્ર સંકટ મોચન એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટય દિવસ છે ત્યારે જૂનાગઢ સહી સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં આજે હનુમાનજી…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની સેવાકીય ભાવનાને બિરદાવતાં અગ્રણીઓ

કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાને ખાળવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જરૂરીયાતમંદ અને ગરીબ તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતાં લોકોની સહાયતા માટે જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આગળ આવી અને સેવાયજ્ઞ ચલાવવામાં…

Breaking News
0

સુખનાથ ચોકની શાકમાર્કેટની ગંદકીને તાત્કાલીક દૂર કરાઈ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ધંધા-રોજગાર બંધ છે તેવા સંજાગોમાં વિજ વપરાશ માટે ‘રાહત પેકેજ’ની જરૂર

એક તરફ ર૪મી માર્ચ મધ્યરાત્રીથી દેશભરમાં લોકડાઉન ર૧ દિવસ માટે જાહેર કરતાંની સાથે જ ‘ઘરબંધી’ની અમલવારી શરૂ થઈ છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં લોકો મોટાભાગે ઘરમાં જ રહેતા હોવાનાં કારણે…