Browsing: Breaking News

Breaking News
0

ગુજરાતમાં વિજબીલમાં રાહતને બદલે ‘ડામ’, પીજીવીસીએલએ ફિકસ ચાર્જમાં રોન કાઢી

કોરોના મહામારીનાં ૬૦ દિવસનાં લોકડાઉનમાં સોરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયનાં વીજગ્રાહકોને ફિકસ અને ડિમાન્ડ ચાર્જ ભરવામાંથી મુકિત આપવાની રાજય સરકારની જાહેરાત છેતરામણી સાબિત થઈ છે. ૬૦ દિવસનાં લોકડાઉનમાં રાહત આપવાને બદલે સરકારે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું સ્પેશ્યલ બોર્ડ બોલાવી અને તમામ પ્રકારનાં વેરા માફ કરવાની માંગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮નાં કોર્પોરેટર અને વિરોધપક્ષનાં નેતા અદ્રેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, સેનીલાબેન એ.થઈમ, જેબુનનીશાબેન એસ.કાદરીએ સંયુકત પત્ર પાઠવી અને મહાનગરપાલિકાનાં મેયરને રજુઆત કરી અને હાલનાં સંજાગોમાં તાત્કાલિક અસરથી કોર્પોરેશનનું…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજનાં રૂપિયા બાબતે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપનાર ૭ શખ્સો સામે ફરીયાદ

જૂનાગઢમાં ધારાગઢ દરવાજા નજીક રહેતાં સાજીદ ઉર્ફે ચોટી ગોકળભાઈ શેખે પોલીસમાં આ કામનાં આરોપી દેવાંગ ઉર્ફે લચ્છુ ભગાભાઈ પટેલ, દાનાભાઈ કરીયાણાવાળા, રાજુભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકીની પત્ની, કેતનભાઈ ક્રિષ્ના મંડપ સર્વિસવાળા,…

Breaking News
0

ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેતી જૂનાગઢ એસઓજી પોલીસ

જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…

Breaking News
0

માણાવદરમાં તોફાની વરસાદ, વૃક્ષો-થાંભલા ઉખડ્યા

માણાદરમાં ગઈકાલે તોફાની વરસાદ વરસ્યો હતો ભારે પવનથી વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. મટીયાણા ગામે રહેણાંક મકાનનાં પતરા ઉડયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેતરોમાં…

Breaking News
0

ભીમ અગિયારસની શુકનવંતી સવારી : જૂનાગઢમાં અમી છાંટણા અને ૬ તાલુકામાં અડધોથી અઢી ઈંચ વરસાદ

ગઈકાલે ભીમ અગિયારસનાં દિવસે મેઘરાજાએ શુકનવંતી સવારી કરી હોય તેમ જૂનાગઢ અને સોરઠ પંથકમાં કયાંક અમી છાંટણા તો કયાંક અડધોથી અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જે વિસ્તારમાં વરસાદ થયો…

Breaking News
0

આત્મનિર્ભર બની સ્વદેશી વસ્તુઓ અપનાવવા જૂનાગઢના તબીબની પહેલ, ચીનની કારનું બુકીંગ રદ કર્યું

તાજેતરમાં સમગ્ર વિશ્વ કોવીડ-૧૯ની મહામારી સામં જંગ લડી રહ્યું છે જેની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી નવેમ્બર-ર૦૧૯માં થઈ હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરનાના કેસો દિન પ્રતિદિન વધી રહેલ છે ત્યારે ચીન…

Breaking News
0

કોંગ્રેસ રાષ્ટ્રીય અગ્રણી શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબાનું અવસાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબાનું અવસાન થયું છે. જેમના અંતિમ સંસ્કાર લીમડા ખાતે કરાયા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને પ્રભારી રહેલા શક્તિસિંહ ગોહિલના માતુશ્રી રાજેન્દ્રકુમારીબા હરિશશ્ચન્દ્રસિંહ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વધુ ૬ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો

ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૫ જેટલા પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. જે પૈકી ૩૬ દર્દીઓ અગાઉ સ્વસ્થ થઇ ગયેલ જયારે ૯ સારવાર હેઠળ હતા. જે પૈકીના તાલાલા, ઉના,…

Breaking News
0

જૂનાગઢ હોસ્પિટલમાં કોરોના વાયરસનાં ટેસ્ટ કરવામાં આવશે

ભાજપ અગ્રણી તથા જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ-એથીકલ કમિટીનાં મેમ્બર પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં આ સપ્તાહમાં કોવિડ-૧૯ તથા અન્ય વાયરલ રોગનાં ટેસ્ટ કરવા માટેની લેબોરેટરી તૈયાર થઈ જશે…