Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં ટલ્લે ચડાવતાં રેશનીંગની દુકાનનાં સંચાલકોએ કહ્યું કે, મામલતદારનો સિક્કો મારીને આવો પછી પુરવઠો મળે !

ગુજરાત રાજય સરકાર દ્વારા કોરોના વાયરસનાં સંક્રમણ ખાળવા માટેનાં હાલ ચાલી રહેલાં લોકડાઉન અંતર્ગત જરૂરીયાતમંદ લોકો અને પરિવારોને રેશનીંગની દુકાનમાંથી પુરતો પુરવઠો વિનામુલ્યે મળી શકે તે માટેની વ્યવસ્થા જુદી-જુદી કેટેગરી…

Breaking News
0

ભિક્ષુક અને મંદબુધ્ધિની વ્યકિતની દાઢી કરી બનાવ્યાં મિ.ક્લિન

જૂનાગઢ સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ સામે શરૂ થયેલાં મહાયુધ્ધમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે. આવી સ્થિતીમાં એક તરફ સુરક્ષાની ફરજ બજાવવી અને બીજી તરફ માનવ સેવાનો ધર્મ પણ…

Breaking News
0

જૂનાગઢ હેડ ક્વાર્ટરનાં સ્ટાફ દ્વારા જરૂરીયાતમંદોને અપાતી સહાય

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે…

Breaking News
0

જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં કોવિડ-૧૯ અંતર્ગત અસરકારક કામગીરી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની લડત સતત ચાલી રહી છે આ રોગચાળાને નાથવા માટેના અસરકારક ઉપાયનાં ભાગરૂપે હાલ લોકડાઉન પ્રવર્તી રહયો છે. આરોગ્ય વિભાગ પણ આરોગ્યલક્ષી પગલા લઈ રહયું…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી કુલ ૮૯ શખ્સોની અટકાયત કરી

જૂનાગઢ જીલ્લા અને આસપાસનાં ગામમાંથી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૮૯ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાંથી ૩૪, મેંદરડામાંથી ૧, કેશોદમાંથી ર, શાપુરમાંથી પ, માણાવદરમાંથી ૩, બાંટવામાંથી ૪, માંગરોળમાંથી…

Breaking News
0

સોશ્યલ મિડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર ૩ શખ્સો સામે ફરીયાદ

કોરોનાની બિમારી અને તેના પોઝિટીવ કેસોને લઈને સોશ્યલ મિડીયાનાં ગૃપોમાં ખોટી અફવા ફેલાવનારા ૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં જય વીર વચ્છરાજ નામના વોટ્‌સએપ ગૃપમાં જનતા તથા પોલીસ…

Breaking News
0

ખરીદી સમયે ભીડ થતી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરાવતી જૂનાગઢ પોલીસ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સઘન સર્વેની ચાલતી કામગીરી : ૮૯ ટકા કામગીરી પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ સામેનો જંગ જીતવા માટે ર૧ દિવસનાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન થાય તે માટેની અપીલો થઈ રહી છે અને લોકો પણ લોકડાઉનને…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં લોકડાઉન મુક્તિના ૧,૮૯૪ પાસ તંત્રએ ઈસ્યુ કર્યા

કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સર્તકતાના ભાગરૂપે સરકાર અને વહીવટી તંત્ર સ્થાનીક કક્ષાએ લોકોને મુશ્કેલી ન પડે તે…

Breaking News
0

કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ખંભાળિયાના શિક્ષકની અનોખી પહેલ

હાલ જ્યારે કોરોનાને કારણે સમગ્ર દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે અને ગુજરાતની તમામ શાળાઓ પણ બંધ છે. ત્યારે આવા સંકટ સમય દરમ્યાન બાળકોનો અભ્યાસ ન બગડે તે હેતુથી દેવભૂમિ…