હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે તકેદારીનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢનાઓએ જાહેરનામું બહાર પાડેલ અને જે…
કોરોના વાઈરસની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન હોય ત્યારે જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની ભાવના સાથે જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના તમામ કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં એક દિવસનાં પગાર પેટે રૂ.૩,૧૧,૦૦૦ની…
કોરોના વાઈરસની મહામારી સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ મહામારીને પગલે વિશ્વની મહાશક્તિઓની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં પણ કોરોનાની અસર ઉદ્યોગો ઉપર તથા અખબારો…
ગીર-સોમનાથ જીલ્લામાં લોકડાઉન દરમ્યાન સોશ્યલ મીડીયામાં ધાર્મીક લાગણી દુભાય અને બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવી અફવના મેસેજની પોસ્ટ વાયરલ કરવા બદલ ફેસબુકમાં આઇડી ધરાવતા કોડીનારના યુવાન સામે પોલીસે…
ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે કોરોના વાયરસના વધુ કેસો ન થાય અને સંક્રમણ અટકાવવા વહીવટી, આરોગ્ય અને પોલીસ તંત્ર સતર્કતાથી કામગીરી કરી રહયું છે.…
દેશમાં ચાલી રહેલ ૨૧ દિવસના લોકડાઉનના પગલે ફીશીંગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ ફસાઈ ગયા છે. ચારેક દિવસ પૂર્વે આ…
જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા દાતાઓ તેમજ ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે જરૂરીયાતમંદ લોકોને તેમજ ગરીબ વર્ગ માટે ગુંદી-ગાઠીયાનાં ફુડ પેકેટો બનાવી અને…