Browsing: Breaking News

Breaking News
0

ભેંસાણ : મોટરસાયકલને હડફેટે લઈ મોત નિપજાવતાં ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં અશ્વિનભાઈ વાલજીભાઈ કોરાટે પોલીસમાં આ કામનાં આરોપી નસીત રજાકભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ પોતાનાં હવાલાનું મોટરસાયકલ પુરઝડપે…

Breaking News
0

ઓખામાં દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ઓખા વર્લ્ડ લાઈફ ઈન્સ્ટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત પર્યાવરણ બચાવો દરિયાઈ જીવ સૃષ્ટિનું જતન કરો એ વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાંદનીબેન કોટેચાનાં અધ્યક્ષ સ્થાને…

Breaking News
0

કેશોદ ખાતે પાક ધિરાણ ભરપાઈનાં મનદુઃખે જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ

કેશોદ ખાતે રહેતાં ભરતકુમાર વલ્લભભાઈ લાડાણીએ પોલીસમાં આ કામનાં આરોપી હિતેષભાઈ લાખાભાઈ ડાંગર, વિક્રમભાઈ નારણભાઈ ડાંગર અને અશ્વીનભાઈ લાખાભાઈ ડાંગર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં…

Breaking News
0

વિસાવદર : બેન્કર તરીકેનાં હોદ્દાનો દુર ઉપયોગ કરી રૂ.૬૮.૬૪ લાખની ઠગાઈ કરતાં ફરીયાદ

વિસાવદરમાં બેન્કર તરીકેનાં હોદ્દાનો દુરઉપયોગ કરી ખેડુતોની પીડીસીની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વિશ્વાસઘાતથી ટ્રાન્સફર કરાવી લેતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા.૨૭-૦૫-૨૦૨૦ જેઠ સુદ પાચમના દિવસે નંદાણિયા પરિવારના રણમલભાઈ(પોચાભાઈ) ભીમાભાઈ નંદાણિયા કે જેઓ મહેન્દ્રભાઈ(સમાજ અગ્રણી)ના પિતાશ્રી થાય છે જેમનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયેલ છે. આ…

Breaking News
0

સાંકરોળાનાં રપ ખેડૂતોએ પોતાને મળેલી સહાય મુખ્યમંત્રી રીલીફ ફંડમાં સરકારને પરત મોકલી

ભેસાણ તાલુકાનાં સાંકરોળા ગામનાં રપ ખેડૂતોએ પોતાને મળેલી સહાયની રકમ સાંકરોળા સેવા સહકારી મંડળી મારફત મુખ્યમંત્રી રીલીફ ફંડમાં આપી દઈને ઉદારતાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું છે. જૂનાગઢ જીલ્લા સહકારી બેંકનાં…

Breaking News
0

માણાવદરમાં તમાકુના કાળા બજાર કરતા વેપારીઓ સામે પાસાના પગલા લેવા માંગ

છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનમાં પાન-માવા, તમાકુની દુકાનને છુટછાટ મળતા માણાવદરમાં જથ્થાબંધ વેપારીઓ પાન, બીડી, તમાકુનું ખાનગીમાં બેફામ કાળાબજાર કરી ઉંચા ભાવે વેંચી રહયા હોય બંધાણીઓમાં ભારે રોષ પ્રસરી રહયો છે.…

Breaking News
0

દરીયામાં ડુબી જતા યુવાનનું મોત

સુરજ કરાડી ઉદ્યોગ નગરમાં રહેતા કલ્યાણદાસ મુકેશભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ ૨૩) મોજપનાં દરિયા કિનારે નહાવા ગયા બાદ ડૂબી જવાથી તેમનું મોત નિપજયું હતું. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

કોરોનાએ વિશ્વભરમાં લોકોના જીવન ઉપર કરી છે આ અસરો….!

કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ૫૮ લાખથી વધુ લોકો બીમાર થયા અને સાડા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થયાં. કોરોના મનુષ્યના જીવન પર છેલ્લા દાયકાઓમાં સૌથી મોટું જાખમ બનીને આવ્યું. આ…

Breaking News
0

જૂનાગઢમાં ઓડ ઈવન પ્રથાનો અમલ નહી કરનાર વેપારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને…