કોરોનાનાં સંક્રમણને ખાળવા માટે આજે સમગ્ર દેશ અને વિશ્વનાં દેશો જ્યારે રોગને નાથવા આરપારની લડાઈ લડી રહ્યાં છે અને ભારતમાં લોકડાઉનની અમલવારી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં…
કોરોના મહામારીની બિમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અમેરિકા અને યુરોપના દેશો કે જયાં આરોગ્ય સુવિધાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની હોવા છતાં કોરોનાના ભરડામાં આ વિકસીત દેશો સાવ પાંગળા બની ગયા છે.…
ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જતાં અમદાવાદનું સરકારી તંત્ર ચિંતામાં મૂકાઈ ગયું છે. સાથે સાથે લોકો પણ હવે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરી રહ્યા છે. ખાસ…
દેશમાં કોરોનાને લીધે જે સ્થિતિ સર્જાઈ છે. તેના લીધે સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યોની હાઈકોર્ટ અને નીચલી અદાલતોને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવા માટેના કેટલાક નિર્દેશો આપ્યા છે. સુઓમોટો રિટ…
કોરોના વાયરસનો કોમ્યુનિટી ટ્રાન્સફરનો તબક્કો ગુજરાતનાં શહેરોમાં જાવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ગુજરાત શહેરથી ગામડાસ્તરે પ્રસરે નહીં તે માટે ગ્રામ્ય સ્તરે પણ લોકડાઉનનો વધુ ચુસ્ત અમલ કરવા માટે…
જૂનાગઢ નજીક આવેલાં ઉપલા દાતાર ખાતે કોમી એકતાનાં સ્વરૂપ આવેલ ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત ભીમબાપુ ગુરૂશ્રી પટેલબાપુનાં માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીની લડત ચાલી રહી છે અને જેને લઈને…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનાં પરમભકત અને અંજની માતાનાં પુત્ર, પવનપુત્ર સંકટ મોચન એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટય દિવસ છે ત્યારે જૂનાગઢ સહી સોરઠ, સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં આજે હનુમાનજી…
કોરોના વાયરસનાં ગંભીર રોગચાળાને ખાળવા માટે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જરૂરીયાતમંદ અને ગરીબ તેમજ ઝુંપડપટ્ટીમાં રહેતાં લોકોની સહાયતા માટે જૂનાગઢનાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આગળ આવી અને સેવાયજ્ઞ ચલાવવામાં…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…