Browsing: Breaking News

Breaking News
0

ગિરનારના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને કિટોનું વિતરણ કરાયું

અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન પ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગિરનારના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને લગભગ…

Breaking News
0

કોરોનાની મહામારીમાંથી વિશ્વને રાહત મળે તે માટે સોમનાથના ભુદેવોએ અભિષેક સાથે જાપયજ્ઞ કર્યા

સમગ્ર વિશ્વને કોરોના મહામારીના સંકટમાંથી શાંતિ મળે તે હેતુસર પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે વસતા ભુદેવો દ્વારા જાપયજ્ઞ કરી પ્રાર્થના કરી છે. કોરોના મહામારીને પગલે વિશ્વમાં દહેશત ફેલાઇ છે…

Breaking News
0

ગુજરાતમાં કર્મકાંડ અને પૂજાવિધિ કરાવતા ભૂદેવો માટે ખાસ આર્થિક કે અન્ય કોઈ પેકેજ જાહેર કરવા માંગ

ગુજરાતમાં વસતા કર્મકાંડી ભૂદેવો તથા મંદિર અને હવેલીઓમાં સેવા-પૂજા કરી રહેલા ભૂદેવો માટે સરકાર દ્વારા કોઈ ખાસ રાહત પેકેજ આપવામાં આવે તેવી જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માંગ ઉઠવા…

Breaking News
0

જૂનાગઢ મોટી હવેલી તરફથી રૂ. ૧૧ લાખનું દાન અપાયું

સમાજને જયારે જયારે પણ સેવાકીય કાર્યની જરૂર પડી છે ત્યારે વૈષ્ણવ આચાર્ય મહારાજા સતત લોકોની પડખે રહયા છે. જૂનાગઢ મોટી હવેલીનાં પૂ. ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ તથા ગોસ્વામી પિયુષબાવાની આજ્ઞાથી કોરોના…

Breaking News
0

બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મીઓને ચા પીવડાવતાં પહેલા મંજુરી લેવાની રહેશે અન્યથા લોકડાઉનનાં ભંગની કાર્યવાહી કરાશે

હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનની પરિસ્થિતિમાં જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્તમાં લાગેલી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે બંદોબસ્તમાં રહેલ પોલીસ,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિકારીઓએ સામે ચાલી નિવૃત પોલીસકર્મીઓના ઘરે જઇ મુશ્કેલીઓ-સમસ્યા જાણવા પહેલ કરી

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી અંગે રાઉન્ડર ધ કલોક પોલીસ તંત્ર જવાબદારીપુર્વક ફરજ બજાવી રહયુ છે. તેમ છતાં એકાદ કિસ્સાનાં કારણે પોલીસ તંત્રની સરાહનીય કામગીરી…

Breaking News
0

સીનીયર સીટીઝનોને રાશનકીટ સાથે ઘરે પહોંચાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

વંથલી તાલુકાનાં આખા ગામે આડાસંબંધની શંકા રાખી હત્યા : બે સામે ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં આખા ગામની ઉગમણી સીમમાં બપોરનાં ર.૧પ કલાકનાં અરસામાં આડાસંબંધની શંકા રાખી અને એક વ્યકતીનું ઢીમ ઢાળી દેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. બે શખ્સો સામે કલમ…

Breaking News
0

જૂનાગઢનાં વિકાસ અને લોકોનાં હિતની રક્ષા માટે ચિંતિત મિડીયા જગતની ઉમદા કામગીરી

ગમે તેવી કઠિનમાં કઠિન પરિસ્થિતિ હોય તો પણ પોતાનો અખબારી ધર્મ, પત્રકારીત્વનું દાઈત્વ કયારેય પણ પત્રકારો ચુકતાં નથી તેવા તમામ મિડીયા જગતની લોકપ્રશ્નોને વાચા આપવાની આગવી કાર્યશૈલી અને અખબારી ધર્મ…

Breaking News
0

રામનવમીનાં પવિત્ર દિવસે આરના અભિજીત ઉપાધ્યાયનો શુભ સંદેશો : ગો..કોરોના..ગો..

હાલ જયારે સમગ્ર દેશમાં કોરોનાનાં ગંભીર રોગચાળાને નાથવાનાં ઉપાયરૂપે આરોગ્ય વિષયક પગલાં સાથે સ્ટે એટ હોમ અંતર્ગત ઘરમાં રહો અને સુરક્ષિત રહોની અપીલો થઈ રહી છે ત્યારે જૂનાગઢનાં લોકપ્રિય અખબાર…