Browsing: Breaking News

Breaking News
0

સાવધાની એ જ સુરક્ષા : જૂનાગઢ મનપાની અપીલ

આપણું જૂનાગઢ એટલે ગિરનારી મહારાજની ભૂમી કહેવાય છે. જૂનાગઢ શહેરના નાગરિકો માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક ટીમ લોકોને ઘરે જ રહેવા તથા મનપાની આવશ્યક સુવિધાઓની સમીક્ષા માટે અલગ…

Breaking News
0

જૂનાગઢમાં આઠ વર્ષની બાળાને કોરોનાની શંકા સાથે રિપોર્ટની પ્રતિક્ષા

જૂનાગઢની એક ૮ વર્ષની બાળકીને કોરોનાની આશંકા સાથે સિવીલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. તેના સ્વેબના નમુના આ વખતે ભાવનગર પરિક્ષણ માટે મોકલવામાં આવી રહ્યાં છે અને તેમનો રિપોર્ટ…

Breaking News
0

કોરોના વાયરસની સાંકળ તોડી નાંખવા માટે લોકડાઉન જરૂરી છે

ભારત વર્ષ ઉપર આવેલી સંકટની ઘડી એટલે કોરોના વાયરસની મહામારી અને બિમારીનાં સંક્રમણને ખાળવા માટે અને ભારતનાં ૧૩૦ કરોડથી વધારે જનતાનાં રક્ષણની જવાબદારી જેઓનાં શિરે છે તેવા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Breaking News
0

લોકડાઉનનું ૧૦૦ ટકા પરીણામ મળશે જ : મોદી સરકારનો થશે સર્વત્ર જયજયકાર

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં જાહેર કરેલ લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી અને કોરોનાની મહામારીને નાથવાની અપીલને પગલે આમ જનતા તેનું પાલન કરી રહી છે.…

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ નથી

જૂનાગઢ તા. ર૬  જૂનાગઢ શહેર જીલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝીટીવ નથી. તેમજ ખાનગી હોસ્પીટલમાં રહેલા એક દર્દીનું જે સેમ્પલ મોકલવામાં આવ્યું હતું તેનો રીપોર્ટ પણ આવી ગયો છે અને…

Breaking News
0

ફ્રી ટીફીનની વ્યવસ્થા

જૂનાગઢ તા. ર૬ કોરોના વાયરસનાં આ કટોકટી ભર્યા સમયમાં જૂનાગઢમાં લોકડાઉન છે ત્યારે શહેરની તમામ હોટલો, રેસ્ટોરન્ટ બંધ હોય ત્યારે બહાર નીકળવાનું પણ શકય નથી તેવા સંજાગોમાં હોસ્પીટલમાં દાખલ થયેલા…

Breaking News
0

જૂનાગઢનાં જાષીપરા વિસ્તારમાં ઘરે-ઘરે ફરી અને કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ અને ચેકીંગ કરાયું

જૂનાગઢ તા.ર૬ કોરોના વાયરસનાં રોગચાળા સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર જરૂરી પગલાં ભરી રહેલ છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા વિવિધ…

Breaking News
0

કોરોના ફોબીયાનો લોકો શિકાર બને તેવી દહેશત

સાવચેતી અને યોગ્ય કાઉન્સેલીંગ નહીં થાય તો… ૧૬મી માર્ચથી ર૬મી માર્ચ સુધીનાં ૧૦ દિવસ થયા કોરોના.. કોરોના.. ગુંજી રહયું છે ત્યારે લોકોનાં મનમાં કોરોના ઘુસી જાય તે પહેલા કાઉન્સેલીંગની વ્યવસ્થાની…

Breaking News
0

વિરપુર જલારામ ધામ ખાતે જરૂરીયાતમંદોને માટે અન્નક્ષેત્ર ખુલ્લું જ રહેશે ઃ પૂ.રઘુરામબાપા

(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા) જૂનાગઢ તા.ર૬ સૌરાષ્ટ્રનું યાત્રાધામ અને રઘુવંશી લોહાણા સમાજ જ નહીં પરંતુ દરેક વર્ગનાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર અને જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોની ઉચ્ચ ભાવના બિરાજમાન છે…

Breaking News
0

WHO એ સ્પષ્ટતા કરી -કોરોના વાયરસ હવાથી નહી માનવ સંપર્કથી ફેલાય છે

નવી દિલ્હી તા.ર૬ કોરોના વાયરસના હાહાકાર સામે વિશ્વ લાચાર બન્યું છે. તબીબી વિજ્ઞાન અને તબીબી તજજ્ઞો હજી ચોક્કસ રસી બનાવી શકયા નથી ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અતિ મહત્વની માહિતી આપી…