જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…
મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે આજે લોકો ઘરે રહીને પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉપવાસ, એકટાણું કરી ભગવાનશ્રી રામને સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરી રહ્યાં…
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે તમામ પ્રકારનાં ધંધા-રોજગાર હાલ ઠપ્પ જેવી સ્થિતીમાં છે. કામ ધંધાવાળા માણસો રોજગારી વિહોણા બની ગયા છે તેવા સંજાગોમાં ગંભીર પરિસ્થિતી…
ભારતનાં દિર્ધદ્રષ્ટા અને લોકોની આરોગ્ય, સલામતી-સુરક્ષા માટે સતત ખેવનાં રાખનાર અને નાનામાં નાની વ્યકિત પ્રત્યે પણ સંવેદના રાખી અનેક સહાયકારી યોજનાઓ જાહેર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા…
કેશોદ તાલુકાનાં અગતરાય ખાતે રહેતાં ઈસ્માઈલભાઈ મામદભાઈ હિંગોરાએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમભાઈ હુસેનભાઈ હિંગોળા તેમજ આશીફ રસીદ હિંગોળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી…
ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય ત્યારે આ જાહેરનામાના ભંગ કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરતા શખ્સો સામે કડક કાર્યવાહી…
રાજય સરકારની સુચના મુજબ ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લામાં એન.એફ.એસ. રાશન કાર્ડ ધરાવતા ૬.૮૧ લાખ લોકોને એપ્રીલ માસનું અનાજ વિના મુલ્યે વિતરણ શરૂ થયું હતું. ગઈકાલે વ્હેલી સવારથી જ ગીર સોમનાથ…
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે આ દરમ્યાન લોકોને કોરોના સામે બચવા માટેનાં એકમાત્ર ઉપાય તરીકે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરવામાં આવી છે. દરમ્યાન…
જૂનાગઢ જીલ્લામાં ૪ લાખ ૩૯૯૮ ઉજવલા યોજનાનાં લાભાર્થીઓને ત્રણ માસ સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની યોજના…