Browsing: Breaking News

Breaking News
0

વેરાવળમાં ૫૦થી વધુ વોલેન્ટીયરોની કોરોનાવીર ટીમ ઘરે ઘરે હોમ ડીલેવરી કરશે

કોરોના મહામારીને મહાત કરવા અને બચવા માટે સોશ્યલ ડિસ્ટીંગ એક માત્ર ઉપાય હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાહિતમાં દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવ્યું છે. પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો યેનકેન પ્રકારે…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે સુવિધા વધારાઈ

જૂનાગઢ શહેર અને જીલ્લાની આધુનિક સુવિધાસભર એવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસનાં સંભવિત દર્દીઓને સારવાર આપવા માટેની બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. આઈસોલેશન વોર્ડ સાથે ૧૦૦ બેડની ક્ષમતા વધારી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં પોલીસની કામગીરી સરાહનીય

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં વાયરસને ખાળવાનાં ભાગરૂપે યુધ્ધ જેવી સ્થિતી અંતર્ગત લોકડાઉનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીનાં જાહેરનામા તેમજ લોકડાઉનનાં ભંગ કરનારા સામે કડક કાર્યવાહી જૂનાગઢ શહેર અને…

Breaking News
0

જૂનાગઢ પોલીસની કામગીરીની જનતાએ કરી સરાહના : અભિવાદન કરાયું

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

જૂનાગઢ સહિત દેશભરમાં દિપક પ્રગટાવી એકતાના સંદેશા સાથેનો અદ્‌ભુત નજારો

દેશમાં હાલ કોરોનાની બિમારીનું મહાસંકટ ચાલી રહ્યું છે. આ લડતનાં આ જંગમાં હાલ લોકડાઉન વચ્ચે ચૈત્રમાસમાં શક્તિની આરાધના સાથે વિશ્વનાં કલ્યાણની કામના કરાયા બાદ રામનવમીનાં પર્વે મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી…

Breaking News
0

માનવ સેવા એ જ પ્રભુ સેવાની પંકિત સાર્થક કરતા જૂનાગઢનાં સેવાભાવીઓને રંગ છે

જયારે જયારે માનવ સમાજને કટોકટીની પળોમાં મદદ માટેની જરૂર પડી છે અને મદદનો પોકાર ઉઠે છે ત્યારે જૂનાગઢની પાવનકારી ભૂમિનાં ‘સેવાનાં સૈનિકો’ નિઃસ્વાર્થ ભાવે, ખંત, નિષ્ઠા અને સમયનું યોગદાન આપી…

Breaking News
0

કોરોનાથી વિશ્વવ્યાપી મૃત્યુઆંક પ૯૦૦૦ : પોઝીટીવ કેસની સંખ્યા ૧ર લાખ

વિશ્વભરમાં કોરોનાના ૧ર લાખ પોઝીટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર ૧૭૨ લોકોએ જીવ ગુમવ્યો છે. બે લાખ ૨૯ હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.…

Breaking News
0

દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૩૦૦૦ને પાર : મૃત્યુઆંક ૮૦

દેશમાં કોરોના વાઈરસને લીધે કુલ મૃત્યુંક ૮૦ થયો છે. શુક્રવારે વધુ ૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વની સાથે સાથે દેશમાં પણ લોકડાઉની સ્થિતી હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં…

Breaking News
0

લોકડાઉન : એપ્રિલનાં અંત સુધી અંશતઃ અમલી બનાવવામાં આવે તેવી શકયતા

તા.૧૪ એપ્રિલ લાકડાઉનનો છેલ્લો દિવસ છે અને તા.૧પથી લાકડાઉન ઉઠાવવામાં આવશે તે અપેક્ષિત છે, પરંતુ આ લાકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં નહીં આવે. તેના માટે ગુજરાત સરકાર વ્યૂહાત્મક પદ્ધતિથી અમલ કરશે…

Breaking News
0

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની ભીતી

આજે ગુજરાતમાં પોઝીટીવ કેસની સંખ્યા ૧૦૦ને આંબી ગઈ છે. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઇથી પરત…