જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦થી…
માણાવદર શહેરમાં ગત તા.ર૧ના રોજ આશાસ્પદ બાવાજી નવયુવાનના મૃત્યુમાં હાર્ટએટેક આવતા આંખના પલકારામાં મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અનેક શહેરમાં નાના બાળકો તથા યુવાનોમાં…
તા.૩૦ નીજ શ્રાવણ શુદ ૧૪ને બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના…
ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત બજારમાં જામ્યો ખરીદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ધુમ ખરીદી થઇ રહી…
૮ર ટકા વસ્તીને દર વર્ષ બોર્ડ નિગમમાં ૧૬૬ કરોડની ફાળવણી અને ૧૮ ટકા વસ્તીને ૫૦૦ કરોડની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : કોંગ્રેસની સટાસટી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન…
મહારાજા સયાજીરાવ ત્રીજાએ ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન…
આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે. કારણકે એકજ ઘરમાં ઉછરેલાં ભાઈઓ મોટા થતાં પોતાની નોકરી કે કામ ધંધા ઉપર લાગી જાય છે, જ્યારે બહેનો પરણીને સાસરે જાય છે. એક…
બીલખામાં આવેલ સીએચસીમાં છેલ્લા ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.કાનાણી (એમ.બી.બી.એસ)નો સેવાનો સમય પુર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો.કાનાણીએ ખુબ જ…