Browsing: Breaking News

Breaking News
0

સિંગતેલના ભાવમાં ૫૦થી ૬૦ રૂપિયાનો ઘટાડો થયો

જન્માષ્ટમી ઉપર હજુ ભાવમાં ઘટાડો થઇ શકે છે અને સિંગતેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયાની અંદર પહોંચી શકે છે જન્માષ્ટમીના પર્વ પહેલા સિંગતેલને લઇને રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ૫૦થી…

Breaking News
0

માણાવદરમાં આશાસ્પદ નવયુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતા સમગ્ર શહેરમાં અરેરાટી

માણાવદર શહેરમાં ગત તા.ર૧ના રોજ આશાસ્પદ બાવાજી નવયુવાનના મૃત્યુમાં હાર્ટએટેક આવતા આંખના પલકારામાં મૃત્યુ થતાં સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અનેક શહેરમાં નાના બાળકો તથા યુવાનોમાં…

Breaking News
0

આ વર્ષે રક્ષાબંધન કયારે કરવું તેની સંપુર્ણ માહિતી

તા.૩૦ નીજ શ્રાવણ શુદ ૧૪ને બુધવારે સવારના ૧૧ વાગ્યા સુધી ચૌદશ તિથી છે અને ત્યાર બાદ પૂનમ તિથી છે. પરંતુ પૂનમ તિથીની સાથે ભદ્રા પણ શરૂ થઈ જશે પરંતુ જયોતિષના…

Breaking News
0

કેશોદની બજારોમાં રક્ષાબંધન નજીક આવતા રાખડીઓનું આકર્ષણ

ઓમ અને રૂદ્વાક્ષ વાળી રાખડીઓ વધુ પ્રચલીત બજારમાં જામ્યો ખરીદીનો માહોલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાંથી અવનવી રાખડીઓની ધુમ ખરીદી થઇ રહી…

Breaking News
0

એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવ ભરી નીતિ સામે બોલાવશે મહાપંચાયત : અમિત ચાવડા

૮ર ટકા વસ્તીને દર વર્ષ બોર્ડ નિગમમાં ૧૬૬ કરોડની ફાળવણી અને ૧૮ ટકા વસ્તીને ૫૦૦ કરોડની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : કોંગ્રેસની સટાસટી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન…

Breaking News
0

‘સોરઠ અને બરડા પ્રદેશનો ઇતિહાસ’ પુસ્તકનું રાજમાતા શુભાંગીની રાજેના શુભ હસ્તે લોકાર્પણ કરાયું

મહારાજા સયાજીરાવ ત્રીજાએ ભવિષ્યનો વિચાર કરી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પુસ્તકો સમાજને મળતા રહે તે માટે રૂપિયા બે લાખ અનામત મુકેલા એનાથી લોકોને સરળતાથી પુસ્તકો મળે તેમની જ્ઞાન ભૂખ, વાંચન…

Breaking News
0

રાખડી ભાઈ બહેનના સ્નેહનું પ્રતીક

આપણા સમાજમાં રક્ષાબંધનના પર્વનો અનેરો મહિમા છે. કારણકે એકજ ઘરમાં ઉછરેલાં ભાઈઓ મોટા થતાં પોતાની નોકરી કે કામ ધંધા ઉપર લાગી જાય છે, જ્યારે બહેનો પરણીને સાસરે જાય છે. એક…

Breaking News
0

કોસ્ટલ મોકડ્રીલ સબબ સ્મોલર ડીસ્ટ્રીકટ કવાયતનું જીલ્લા વિસ્તારમાં આયોજન કરતી ગીર સોમનાથ જીલ્લા પોલીસ

જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી સ્મોલર મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ મોકડ્રીલ દરમ્યાન કોસ્ટેલ સિકયુરીટી વ્યવસ્થાને હાઈએલર્ટ પર રાખી,…

Breaking News
0

બીલખાથી સીએચસીમાં ફરજ બજાવતા ડો.કાનાણીનો સેવા સમય પુર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો

બીલખામાં આવેલ સીએચસીમાં છેલ્લા ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.કાનાણી (એમ.બી.બી.એસ)નો સેવાનો સમય પુર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો.કાનાણીએ ખુબ જ…

Breaking News
0

ડીઝીટલ યુગમાં મોબાઈલ અને કેમેરાનો ઉપયોગ કરતા શિખવાની લોકોને તાતી જરૂરીયાત છે

તાજેતરમાં રાજકોટમાં અને વેરાવળમાં સ્કાઈ કેમેરા દ્વારા અઘટીત બનાવોનો પર્દાફાશ થવા પામેલ છે. હાલ ડીઝીટલ યુગમાં સીસી ટીવી કેમેરા અને સ્કાઈ કેમેરા, ડ્રોન કેમેરા વગેરે સાધનોનો વપરાશ વધી રહયો છે.…

1 132 133 134 135 136 1,264