ખંભાળિયામાં દીપોત્સવ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ૧૦૦ એટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથેની કીટનું…
આ વર્ષે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસને ગુરૂવાર તા.ર૩ નવેમ્બરથી કારતક સુદ પૂનમને સોમવાર તા.ર૭ નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ પરિક્રમાને લઈને ભવનાથ જ્ઞાતિ સમાજાે-ઉતારા મંડળની બેઠક…
જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી અને હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહિ દુધની દુકાનની પાસે બનેલા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર આ…
માણાવદરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ગિરીશભાઈ રામભાઈ ડાકી(ઉ.વ.૪ર)એ આરીફભાઈ તૈયબભાઈ સેતા રહે.કતકપરા તેમજ અજાણ્યા પાંચ માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧નું મોટરસાઈકલ એકાદ…
સિનીયર સીટીજન મંડળ-જુનાગઢ દ્વારા દુબઈ ટુરના પ્રવાસનુ આયોજન ૨૦૧૯ મા થયેલ હતુ. ”ટ્રાવેલ ટાઈમ” નામની ઓફીસ ચલાવતા સુનીલભાઈ તન્ના સાથે આ પ્રવાસ ગોઠવવામા આવેલ હતો. પ્રવાસ – ૮ દિવસ બાકી…
શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨…