ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે ૯૬મો જન્મદિવસ સોમનાથ મંદિર ખાતે વિશેષ મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, સાંજે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર-દિપમાળા કરી…
ગુજરાત સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત યોગ્ય માર્ગદર્શન અને પૂરતી સારવારથી બાળક દર્દીઓના આરોગ્યમાં સુધારા જાેવા મળ્યા છે. આવો જ એક કિસ્સો છે ચાર વર્ષના હેતનો. હેત ઉપલેટા તાલુકાનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને…
પૂ. જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી નિમિત્તે આગામી રવિવાર તારીખ ૧૯ મીના રોજ ખંભાળિયામાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ માટેની ખાસ બેઠક ગતરાત્રે અહીંની વી.ડી.…
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિસાવદર નજીક આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા. વિસાવદર તાલુકાના ચાપરડા…
ગત શનિવાર તા.૪-૧૧-૨૩ના રોજ જૂનાગઢ બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન વંદન કરવા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી તથા સરકારના અન્ય વિભાગો સંભાળતા જૈન સમાજના પનોતા પુત્ર રત્ન હર્ષભાઈ…
જૂનાગઢમાં રૂા.ર૦ હજારની લુંટ અંગે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહી દુધની દુકાનની પાસે…
તારીખ ૪-૧૧-૨૦૨૩ના રોજ જૂનાગઢ ખાતે આવેલ કૈલાશ ફાર્મમાં જીઇબી એન્જિનિયર એસોસિએશન જૂનાગઢ ગેટકો અને પીજીવીસીએલ પરિવાર દ્વારા જીબીઆ રાસોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય…
જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા આરસ ડુંગર પાટણ નજીક અંધરીયાનો નેસ ખાતે ટપકેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. જયાં રામદેવપીર મહારાજના બારપહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૩૧-૧૦-ર૦ર૩ના મંગળવારે કુંભ…