દ્વારકા કોરીડોર પ્રોજેક્ટમાં જગત મંદિર આસપાસનાં વિરાટ દબાણ હટશે ? દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે.…
જામકંડોરણા આઈટીઆઇ ખાતે કૌશલ દિક્ષાંત સમારોહ(કોનવોકેશન) મામલતદાર સાંગાણીનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા આઇ.ટી.આઈ.માં અનેકવિધ કોર્ષ ચાલુ છે. જેમાં ગયા વર્ષમાં અલગ-અલગ ટ્રેડમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓમાં જે તાલીમાર્થી પ્રથમ…
જામનગર તાજેતરમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાનો માટે કાર્યરત સંસ્થા જેસીઆઈ કલોલ ના યજમાન પદે લોર્ડ્સ વિશાલ ઇન સાસણ ગીર ખાતે વર્ષ ૨૦૨૩ની ઝોન કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.આ…
ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરીને તેમના સ્વસહાય…
ગુજરાત સરકારની થીમ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ “સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત” ની થીમ આધારીત કિશોરી મેળાનો કાર્યક્રમ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર સુધી યોજવામાં આવ્યા…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં રવિવાર તા.૧૫મીથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુઓના પવિત્ર પર્વ નવરાત્રીમાં ખાસ કરીને બહેનો – દીકરીઓ ગરબા રમવા તેમજ માતાજીની…
માખીયાળા ગામના હસમુખભાઈ મકવાણાએ મનપાના કમિશ્નર તથા સિનીયર ટાઉનપ્લાનરને રજુઆત કરી પત્ર પાઠવી કરી રજુઆત જૂનાગઢ શહેરમાં હાલ ટોક ઓધ ધી ટાઉન બન્યું હોય તો તે વોકળાઓ ઉપરના દબાણો અને…