ગિરનાર પર્વત ઉપર આવેલી ૫મી ટૂંક પરની ચરણ પાદુકાને લઇને થોડા દિવસ પહેલા સનાતની સાધુઓ અને દિગંબર જૈનો વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે તો પોલીસે મામલો શાંત પાડ્યો હતો. પરંતુ…
કેશોદમાં ઈન્દીરાનગરના નાકાની સામે ભરાડીયા તરફ જતા રોડ ઉપર બંધ જગ્યામાંથી ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. અજાબ રોડ ઉપર રહેતા પ્રવિણભાઈ ખેતાભાઈ સોંદરવા(ઉ.વ.૪૭)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ વનરાજ…
નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જાેવા મળે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં ઈશ્વર…
કલ્યાણપુર પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારો ઘણા સમયથી જર્જરિત બન્યા હોય, આ અંગે ભાજપના આગેવાનોના પ્રયાસોથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જુદા જુદા રસ્તાઓ માટે રૂ. ૨.૭૧ કરોડ મંજુર કરવામાં આવ્યા…
ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારમાં આવેલી દેરામોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અંધજન મંડળ દ્વારા આ વિસ્તારના અંધ-અપંગ, લૂલા-લંગડા તથા માનસિક રીતે દિવ્યાંગ બાળકો માટે શાળા, હોસ્ટેલ બનાવવામાં માટે ચાલતા કેમ્પેઇનમાં આગળ આવી…