Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનું હિત જાેતા કહેવાતા નેતાઓ ‘જૂડા’ને વિસરી ગયા છે !

પ્રેસનોટ મોકલવાથી કામ પુરૂ થઈ જતું નથી કોઈપણ કાર્ય જાે સિધ્ધ કરવું હોય તો તેના માટે છેવટ સુધી જંગ લડવો પડે છે તે જૂનાગઢ આ નેતાઓને કોણ સમજાવશે ? જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર અને ઝાંઝરડા ગામેથી સગીર બાળાને ભગાડી ગયાની ફરિયાદ

જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા એક પરિવારની ૧૪ વર્ષ અને ૬ મહિનાની સગીર વયની બાળાને કોઈ અજાણી વ્યકિત લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે અન્ય એક બનાવમાં…

Breaking News
0

સાયલા નજીક અનિરૂધ્ધસિંહ જાડેજા ગ્રુપ દ્વારા આરએઆર હોટલનો શુભારંભ

ગઈકાલે રિબડાના અનિરૂધ્ધસિંહજી મહિપતસિંહજી જાડેજા ગ્રુપ દ્વારા સાયલાથી ૮ કિમીના અંતરે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે જુની મોરવાડ તાલુકો સુરેન્દ્રનગર લીંબડી તરફ આરએઆર હોટલનું અનિરૂધ્ધસિંહ જાડેજાએ ઉદઘાટન કરી ખુલ્લી મુકી હતી. આ…

Breaking News
0

પોરબંદર શ્રી હરી મંદિરે પત્રકાર વિનુભાઈ જાેષી સહિતનાનું પુ. ભાઈશ્રીના હસ્તે સન્માન

પોરબંદર સાન્દીપતી શ્રી હરી મંદિર ખાતે ગઈકાલે સાંજે દર્શન કરી પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જાેષી તથા પત્રકાર જયેશ દવે અમરેલીના ઉમેદભાઈ મહેતાએ આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા.…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ સંવાદમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરૂ થયું તો કેવું લાગી રહ્યું છે ? ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થતા હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ લોધિકાના લાભાર્થી પારૂલબેન ગોહેલ

જિલ્લાના ૪૦ ગામડાઓના ૬૫ લાભાર્થીને આવાસરૂપે મળ્યું ખુશીઓનું સરનામું સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોધિકા ખાતે જિલ્લા કક્ષાનો “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોધિકાના લાભાર્થી…

Breaking News
0

‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ જેતપુરની અઢી વર્ષની વૈદિશાની જન્મજાત હૃદયની ખામી દૂર કરાઇ

‘‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’’ અનેક બાળકો માટે વરદાનરૂપ સાબિત થયો છે. જે અંતર્ગત જેતપુરની વૈદિશાને વિનામૂલ્યે જન્મજાત હૃદયની ખામીને દૂર કરાઇ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ખીમાભાઇ ધરાગિયાની અઢી વર્ષની…

Breaking News
0

ભાડવામાં બનનારી આધુનિક આંગણવાડીનું ખાતમુહૂર્ત ઉદ્યોગપતિ અને દાતા મનેષભાઇ માદેકાના હસ્તે થયું

ટોયઝ રૂમ, પેન્ટ્રી, હોલ, આરોગ્ય તપાસણી રૂમના ઇન્ટીરીયર ફર્નિચર અને કલરકામ કરાવાશે કોટડાસાંગાણી તાલુકાના ભાડવા મુકામે નિર્માણ પામનારા આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત ઉદ્યોગપતિ અને દાતા મનેષભાઇ માદેકાના હસ્તે તથા (આઇસીડીએસ)ના પ્રોગ્રામ…

Breaking News
0

સરકારની રહેમત અને અલ્લા-તાલાની દુઆથી અમારા ખુદના આશિયાનામાં આવવાનું ખ્વાબ પૂરૂ થયું છે, પરવરદિગાર નરેન્દ્ર મોદીને ખૂબ તરક્કી બક્ષે, એવી અમારી દુઆ છે : કુરેશી પરિવાર

પડધરી તાલુકાના ઉકરડા ગામ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી હબીબશા ઈબ્રાહીમભાઈ કુરેશીના પોતાની માલિકીના નવા આશિયાનામાં દીકરીએ પવિત્ર કુરાને શરીફને શીશ ઉપર ધારણ કરીને તેમજ પત્ની શબનમે પવિત્ર કુરાનના કલમાનું…

Breaking News
0

‘‘અમૃત આવાસોત્સવ’’ : પડધરી તાલુકાના ઉકરડા ખાતેથી વડાપ્રધાનના ઓનલાઇન કાર્યક્રમમાં સામેલ થતા લાભાર્થીઓ અને ગ્રામજનો

આજે ઘરની સાથે ખુશીઓની પણ ચાવી મળી છે : લાભાર્થી લાભુબેન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓનલાઇન ‘‘અમૃત આવાસોત્સવ’’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પડધરી તાલુકાના ઉકરડા ગામની પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું, જેમાં…

Breaking News
0

જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ૮૧૧ લાભાર્થીઓને મળ્યા “ઘરનાં ઘર”

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા “અમૃત આવાસોત્સવ” અન્વયે રાજકોટના જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં બી.એલ.સી. ઘટકના શહેરી વિસ્તારના લાભાર્થીઓના ઈ–ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત…

1 191 192 193 194 195 1,268