બીલખામાં આવેલ સીએચસીમાં છેલ્લા ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.કાનાણી (એમ.બી.બી.એસ)નો સેવાનો સમય પુર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો.કાનાણીએ ખુબ જ…
રાજ્યના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે સ્ટાફની અછત હોય, આ મુદ્દે દાખલ થતા દર્દીઓમાં રોષની લાગણી જાેવા…
એક ટ્રસ્ટના સંચાલકો દ્વારા તેમની જગ્યા હોવાનો દાવો ખંભાળિયાના પાદરમાં આવેલા વર્ષો જુના અને પ્રાચીન એવા રામનાથ મહાદેવના મંદિર સુધી જાેવા માટે પુલથી મંદિર સુધીના રસ્તાના નિર્માણ માટેનું ખાત મુહુર્ત…
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નથુભાઈ કમાભાઈ ચાવડા નામના એક ખેડૂત આધેડ ગઈકાલે મંગળવારે બળદગાડા મારફતે પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં જીવંત વીજ વાયર તેમના ગાડા ઉપર…
સાસણ ગીરમાં વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે એક નવો પરિપત્ર જાહેર કરીને સાસણ ઉપરાંત આસપાસના ૧૭ ગામના લોકોને પણ વાહન વસાવી ગીરમાં જીપ્સી ચલાવવા માટે જાેગવાઈ જાહેર…
સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢ શહેરની ભવનાથ તળેટીનું પવિત્ર ક્ષેત્રમાં સ્થાન ધરાવે છે. ત્યારે અહીંયા આવેલ અનેક પ્રવિત્ર સ્થળોનું ખુબ મહત્વ રહેલું છે. તેમાનું મહત્વ એક ક્ષેત્ર ભવનાથ મંદિરો ખાતે શ્રાવણ મહિનાના…
જૂનાગઢમાં અભ્યાસ કરતી અને એક કોલેજમાં હોસ્ટેલમાં રહેતી એક યુવતીની સાથે ભણતા યુવક સાથે પ્રેમ સંબંધ થયેલ હોય અને તે આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને તેની મરજી વિરૂધ્ધ…
શ્રી દેશાવરી વિશા શ્રીમાળી વણીક સોની જ્ઞાતિ દ્વારા એક જનરલ મિટીંગનું તથા યુવક મંડળ દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનો કાર્યક્રમ-ર૦ર૩નું ભવ્ય આયોજન કરેલ જેમાં જ્ઞાતિ રત્ન એવા ધોરણ વિદ્યાર્થીઓને ઈનામ, પ્રમાણપત્રો…