Browsing: Breaking News

Breaking News
0

માંગરોળમાં રસ્તાના ધીમી ગતીથી થતા કામોને લઈ લોકોને હાલાકી

માંગરોળ બંદરના બઈ વિસ્તારમાં રસ્તાના અણધડ અને ધીમી ગતિએ થઈ રહેલા કામોથી પડી રહેલી હાલાકી સબંધે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે કામમાં થઈ રહેલા વિલંબ બાબતે કાર્યવાહી કરી…

Breaking News
0

માંરગોળના લંબોરા ગામે જાહેરનામા ભંગની ફરિયાદ

માંગરોળ તાલુકાના લંબોરા ગામે ચાલતું મરઘા ફાર્મ બંધ કરવા તેમજ વિવાદિત જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના કોર્ટના હુકમનું પાલન ન થતાં સબ ડિવિ. મેજીસ્ટ્રેટે ફાર્મના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ…

Breaking News
0

મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવાનની નિર્માણ હત્યા : સાત શખ્સો સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખ્યાલ રાખી એક પરિવારના બે ભાઈઓ ઉપર આ જ વિસ્તારમાં રહેતા સાત શખ્સોએ ધારિયું, લોખંડના પાઇપ ધોકા તથા પથ્થર વડે પ્રાણઘાતક હુમલો કરતા…

Breaking News
0

મીઠાપુરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મીઠાપુરના હુસેની ચોક વિસ્તારમાં સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલા વલીમામદ નુરમામદ, એજાજ અબ્દુલ, કાસમ મામદ, સબીર અજીત, ઈશાક હનીફ, એજાજ અયુબ…

Breaking News
0

ખંભાળિયામાં બાળકો માટે સમર કેમ્પ યોજાયો : યોગ, ઝુમ્બા, નૃત્યનો આનંદ માણતા બાળકો

ખંભાળિયામાં ઉનાળાની ઋતુના વેકેશનમાં બાળકો માટે મહત્વના એવા સમર કેમ્પમાં અહીંની નંદ સોસાયટી ખાતે વિદ્યાર્થીઓ – બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત શ્રીજી ક્લાસના ઉપક્રમે મલ્ટીટાસ્કિંગ…

Breaking News
0

આગામી તા.૧૯ થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩થી ચિંતન શિબિર શરૂ કરાવી છે : આ વર્ષની…

Breaking News
0

દરિયામાં બોટ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ : ખંભાળિયા પંથકના ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ

વધુ તપાસ એલસીબીને સોંપાઈઃ પોલીસ બેડામાં ચકચાર ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓને દરિયાનો એક વિડીયો વાયરલ થયા બાદ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાએ આકરૂ વલણ…

Breaking News
0

શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ગલગોટા-ગુલાબના ફૂલોનોનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

વિસાવદરના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

વિસાવદર તાલુકાના કાલસારી ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રેવર બળવંતસિંહ મદારસિંહેએ અલ્તાફભાઈ કાળવાતર, આસીફભાઈ રસુલભાઈ, મુસ્તાફભાઈ ચૌહાણ, નીસાર આગવાર, જુસબભાઈ…

Breaking News
0

રાયડો પકવતા ખેડૂતો માટે મહત્વનો ર્નિણય : રાજ્યના ખેડૂતો હવે સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરાવી રૂા.૫૪૫૦ પ્રતિક્વિન્ટલ ટેકાના ભાવે રાયડો વેચી શકશે

આગામી તા.૭મી જૂન સુધી ગુજકોમાસોલ દ્વારા નિયત કરાયેલા ખરીદી કેન્દ્રો રાયડાની ખરીદી ચાલુ રહેશે ગુજરાતના ખેડૂતો માટે સરકારે વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્યમાં રાયડો પકવતા ખેડૂતોમિત્રો પાસેથી ભારત…

1 197 198 199 200 201 1,268