માટીને નમન, વીરોને વંદન કરી રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી બનીએ : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના…
નવા નિમાયેલા ચાર ટ્રસ્ટીઓને લોહાણા સમાજની વિવિધ પાંખના વડાઓ તથા સમગ્ર જ્ઞાતિ તરફથી સાવર્ત્રિક આવકાર દ્વારકા લોહાણા મહાજન અને સદાવ્રત ફંડ ટ્રસ્ટ આશરે સાઈઠ વર્ષથી કાર્યરત છે પરંતુ ટ્રસ્ટનું કોઈ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
ગીર-સોમનાથ જિલ્લાના રોણાંજ ગામથી રામદેવપીરજી મહારાજના ભક્તો દ્વારા પગપાળા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં રોણા જ ગામ તથા પ્રાચી ગામના યુવાનો પગપાળા રાજસ્થાન રામદેવળા રામદેવપીરજી મહારાજના મંદિર ખાતે પહોંચ્યા…
સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ત્રણ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશના કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સુત્રાપાડા વિસ્તારના…
સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી શ્રી નળેશ્વર શીમ શાળાના નવા બિલ્ડિંગનું સરપંચ ઓઘડભાઈ વાળા હસ્તે લોકાર્પણ કરીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સૌપ્રથમ ગામના સરપંચ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય તથા ગ્રામજનોને…
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે રહેતા એક ધરતીપુત્રએ ગઈકાલે શુક્રવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પવનચક્કીના થાંભલાના કારણે તેમને ઉભા પાકમાં થયેલા નુકસાનીનું વળતર…
જૂનાગઢના પ્રવાસનને વેગ આપવામાં મહત્વનું આકર્ષણરૂપ ગણાતો રોપ-વે છેલ્લા ૧૯ દિવસથી બંધ રહ્યો હતો. ભારે પવન, વરસાદ જેવા પ્રતિકુળ વાતાવરણને કારણે રોપ-વે બંધ રખાયો હતો. જાેકે, હવે વાતાવરણમાં થોડો સુધારો…