પવિત્ર યાત્રાધામ દ્વારકા થી ૧૬ કી.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખામંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જ્યોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે. જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જ્યોતિલિંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…
સુત્રાપાડા તાલુકાના મોરડીાય તથા મટાણા ગામે અદમ ખોર દિપડાએ ત્રણ લોકોને ઈજા કરતા બે લોકોના મોત અને એક ગંભીર ઈજા કરેલ. આ બનાવની જાણ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડને થતા…
ગ્રામીણ મહિલા વિકાસ સંઘ માંગરોળ- આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત દ્વારા આજ રોજ માંગરોળ તાલુકાના (૨૫) જેટલા ગામના સરપંચો, સભ્યો, મંત્રીઓ, આગેવાનો તથા અન્ય લીડરો દ્વારા મહિલામંચની કામગીરી અને સરકારી…
માંગરોલ મુરલીધર વાડી ખાતે તા.૧૪/૮/૨૦૨૩ ના રોજ રાત્રી ના ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન સબબ દેશ ભક્તિ ગીત તથા પ્રબોધન…
પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા , ની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર , કેશોદ વિભાગ કેશોદ નાઓના માર્ગદર્શન હેઠળ કેશોદ પો.સ્ટે.ના નાસ્તા…
અધિક શ્રાવણ માસ (પુરુષોત્તમ મહિના)ની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું સ્થાપન કરીને રોજ સત્સંગ પૂજા કરવામાં આવતી હતી. તે માટીના ગોરમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સતત એક માસ સુધી પૂજા…
ખંભાળિયા – સલાયા રોડ પર હરીપર ગામે આવેલી શ્રી કિશન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી.પી. જાખરીયા વિદ્યાલય ખાતે મંગળવારે 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય સાથે બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રમત…
૭૭માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને જૂનાગઢવાસીઓમાં અનોખો ઉમંગ જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીયપર્વને પગલે શહેરની સરકારી ઓફિસો, મુખ્યવિસ્તાર આકર્ષક રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં થનાર ૭૭ માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીને લઇને…