જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજરોજ ૩૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલા દાતાર પર્વત ઉપર દેશના ૭૭માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે…
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર-જૂનાગઢ ખાતે ૧૫ની ઓગષ્ટ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચેરમેન સ્વામી કો. દેવનંદનદાસજી સ્વામી તથા મહંત કો. પ્રેમસ્વરૂપદાસજી સ્વામી તથા કો. પી.પી. સ્વામી અને ટ્રસ્ટી મંડળ તથા સંતો હરિભક્તોએ…
આજે ૧૫ ઓગસ્ટ આઝાદીના આ અમૃત મહોત્સવના દિવસે જૂનાગઢના એક ૧૫ વર્ષથી અવિરત હેલ્થ અને લોકજાગૃતિનો પ્રયાસ કરનારwalking clubમાં આપડા તિરંગાનું મહત્વ જે કેસરી, સફેદ અને લીલા રંગની દ્રઢતા જેવા…
ગુજરાતની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટામેટા સાથે કોથમીરની આવક વધતા રિટેલ કિંમતોમાં રાહતજનક ઘટાડો થયો છે. છેલ્લા ઘણા સમયથી આસમાને પહોંચેલા ટામેટાના ભાવમાં હવે ઘટાડો આવતા ગૃહિણીઓએ…
જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ નાસતા ફરતા આરોપીઓ તેમજ ફરારી કેદીઓને…
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે અપુર્વ જબ્બર ભીડ સાથે માનવ દરિયો ઘુઘવ્યો હતો. વહેલી પરોઢથી જ એક-એક કિલોમીટર જેટલી દર્શનાર્થીઓની ભારે ભીડ સોમનાથ મંદિર, પ્રાચીન અહલ્યાબાઈ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ…
ગુજરાતની સંસ્કાર નગરી તરીકે વડોદરા વિશ્વપ્રસિદ્ધ રહ્યું છે, જેણે સંસ્કૃતિ અને કલાનો ધ્વજ હંમેશા ઊંચો ફરકતો રાખ્યો તેની પાછળ મહારાજા સયાજીરાવ ત્રીજાની કલા અને શિક્ષણ પાછળની મહામૂલી દ્રષ્ટિ ગણાવી શકાય.…
જૂનાગઢ જીલ્લા અને માંગરોળ પોલીસ વિભાગ દ્વારા માંગરોળ ખાતે આઝાદીના ૭૬ દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાડવામાં આવી હતી. મારી માટી મારો દેશ અંતર્ગત નિકાડવામા આવેલી આ ત્રિરંગા યાત્રામાં…