કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ૧૦ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ…
માર્ચ-૨૦૨૦માં આવેલા ઘાતક કોરોનાએ અમદાવાદમાં પણ હાહાકાર ફેલાવ્યો હતો. કોરોના મહામારીની ઝપટમાં આવીને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાની ફર્સ્ટ વેવ કરતાં પણ એપ્રિલ-૨૦૨૧માં આવેલી સેકન્ડ વેવમાં શહેરના ઘરે…
કોડીનાર શહેર અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વ સમાજના લોકો દ્વારા સલામી અને શપથ : વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૭૫ વૃક્ષ વાવવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેરી મિટ્ટી મેરા દેશ…
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…
જૂનાગઢના જલારામભકિતધામ ગૃપની બધી બહેનોએ ધર્મરાજાનું અખંડ વૃત કર્યું અને એકાદશીનું રાત્રિનું જાગરણ કરવા વૈવિધ્યપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રાતના ૧૦ થી ૧૨ સત્ય નારાયણની કથા, તેની વિશિષ્ટતા એ…