છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ સંદર્ભે એક્શન મોડમાં આવી છે. જેના અનુસંધાને ગઈકાલે સોમવારે સમગ્ર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં…
જીરૂની ચોરી કરી અને માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું ! કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક આસામીની વાડીમાં થોડા દિવસ પૂર્વે ઓરડીમાં રાખવામાં આવેલા જીરૂના પાકની ચોરી થવા સબબ સ્થાનિક…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સી ટીમની રચના કરવામાં આવી છે. સી-ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા…
ખંભાળિયા તાલુકામાં આવેલી હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા ૯૦ લાખના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચાર નવા ઓરડા, જૂના ઓરડાનું રીપેરીંગ, સ્કૂલ અપગ્રેટેશન, મેનગેટથી…
ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા આઈ બેલી આવડ માતાજીના મંદિર ખાતે ગઈકાલે સોમવારે યોજવામાં આવેલા ધાર્મિક કાર્યક્રમમાં નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ઉપસ્થિત…
સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે : ફરવા લાયક સ્થળોની મુલાકાત સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરી ધન્યતા અનુભવે છે ગુજરાત અને દેશભરમાં રાજયકીય ઐતિહાસીક અને પ્રવાસન તેમજ ધાર્મિક…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…
તેની સ્થાપના સેમ્યુઅલ હેનેમેન (૧૭૫૫-૧૮૪૩) દ્વારા કરવામાં આવી હતી, હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનેમેન હતા, જે એક ફ્રેન્ચ ચિકિત્સક, વૈજ્ઞાનિક અને મહાન વિદ્વાન હતા. એક ચિકિત્સક તરીકેના તેમના પ્રથમ ૧૫ વર્ષ…
કાઠિયાવાડમાં કાઠી જ્ઞાતિની મોતીકળાનો એક સમયે જબરો પ્રચાર પ્રસાર હતો. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, મકાનો બદલાતા, ગયા સત્તાધિશો બદલાતા રહ્યા, માણસ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં વધુ ગૂંચવાતો ગયો. આ બધા…