જૂનાગઢ મહાનગરપાલિકામાં એક સાથે ૪૭ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા ભારે વિરોધ થયો છે. આ મામલે મનપા તંત્રના આ ર્નિણયની આકરી ટીકા કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મનપાના…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ…
વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતી એક આધેડ મહિલા ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે આપેલી વિગત અનુસાર સરસઈ ગામે રહેતા એક…
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળનું મહા અધિવેશન માઉન્ટ આબુ ખાતે તા.૭, ૮ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાયેલ. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહામંત્રી ડો. નારણસિંહ ડોડીયાની સારી કામગીરીને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના…
અરજી કર્યાના ગણતરીના દિવસોમાં લોન મંજૂર અને હાઇડ્રોલિસ પ્રેસ મશીન મળી ગયું અશ્વિનભાઈ વાઘેલાને પોતાના ધંધાના વિકાસ માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી. આ રૂપિયા ક્યાંથી મેળવવા તેની તેમને ચિંતા…
રાજકોટ જિલ્લામા ગત વર્ષ ઈ-કુટિર પોર્ટલ ઉપર ૧૮,૧૫૫ અરજીઓમાંથી ૧૨,૪૫૦ અરજીઓ મંજૂર થઈ, પારદર્શક ડ્રો કર્યા બાદ ૧૬૩૯ કીટ મંજૂર રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા છેવાડાના માનવીને પણ…
રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી અનેક સમસ્યાથી પીડીત એવા જૂનાગઢ શહેરના લોકો પોતાનીદાદ ફરિયાદ અને રજુઆત માટે મનપાની કચેરીએ મોરચા માંડે છે : પ્રજાની ફરિયાદ સત્તાધિશોએ સમજી અને ઉકેલ લાવવા…
સૌરાષ્ટ્રમાં એક અઠવાડીયાથી કમોસમી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગોંડલ, વિરપુર, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક…