Browsing: Breaking News

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જૂનાગઢમાં હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું અભિયાન ચાલી રહયું છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં ૮ મહાનગરોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન સરકાર દ્વારા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધન પર્વની થઈ રહેલ ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. બહેન પોતાના ભાઈને આજે સુતરનાં તાંતણા રૂપી રક્ષા બાંધી અને શુભકામના પાઠવે છે. જયારે ભાઈએ પણ બહેનને…

Breaking News
0

મહારાષ્ટ્રથી મંગાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા…

Breaking News
0

ભારે વરસાદની આગાહી વચ્ચે માંગરોળ, જૂનાગઢ, પોરબંદર દરિયાઈ વિસ્તારમાં ૩ નંબરનું સિગ્નલ : તંત્ર સાબદુ

ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે તેને લઈને તંત્ર સાબદુ બની ગયું છે. મળતા અહેવાલ અનુસાર, ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં વધુ તકેદારીનાં પગલા લેવામાં…

Breaking News
0

ઇન્દ્રભારતીબાપુની અનેરી રાષ્ટ્ર ભક્તિ

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક…

Breaking News
0

જૂનાગઢમાં સેવા નિવૃત પોલીસ કર્મી, મિલેટ્રીનાં બંધુઓને ‘રક્ષા’ બાંધવામાં આવી

રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ માતૃશક્તિ ટીમ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ સેવા નિવૃત્ત પોલીસ કર્મી તેમજ મિલેટ્રીના…

Breaking News
0

કેશોદમાં તોલનાં ધંધા બાબતની બોલાચાલીમાં હુમલો : લુંટનો ગુનો દાખલ

કેશોદમાં ગંગનાથપરાની પાછળ, મોમાઈ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ અરજણભાઈ નાગસએ બુધા દાસા સીંધલ, બાવન ધાના ગરચર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદી પાસે રૂા.ર૦૦…

Breaking News
0

હડતાળી તલાટીઓએ તિરંગાયાત્રા કાઢી સૂત્રોચ્ચાર પોકારી રાજય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

વેરાવળના ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં તાલુકાના હડતાલી તલાટી મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ ત્રિરંગાયાત્રા કાઢી રાજય સરકારની નિતીને લઈ સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેલ્લા આઠ દિવસથી તલાટી…

Breaking News
0

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ- જૂનાગઢ તથા રેલ્વે પોલીસના સંયુક્ત ઉપક્રમે ઈ-એફઆઈઆર કાર્યક્રમ યોજાયો

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે રેલ્વેના ડી.વાય.એસ.પી. જે. કે .ઝાલાના અધ્યક્ષસ્થાને ઈ -એફ આઈ આર કાર્યક્રમ અંતર્ગત ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા ઈ-એફઆઇઆરની વ્યાખ્યા કરતા જણાવેલ કે, મોબાઇલમાં…

Breaking News
0

જૂનાગઢમાં દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ

રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. રક્ષા બંધનના ૭…

1 400 401 402 403 404 1,332