Browsing: Breaking News

Breaking News
0

અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભની ઉજવણી

શ્રી અભિનવ વિદ્યા મંદિર ગીરગઢડા ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨ની ઉજવણી શાનદાર રીતે થઈ હતી. કોરોના સંક્રમણની તકેદારીના ભાગરૂપે સમગ્ર આયોજન સંક્ષિપ્ત રખાયું હતું. આ કાર્યક્રમનાં અધ્યક્ષ યુવક મંડળ…

Breaking News
0

જૂનાગઢ બનશે ગ્રીન સીટી : ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્લાન ઘડાશે : હરેશ પરસાણા

જૂનાગઢ મનપાનું વર્ષ ર૦રર-ર૩નાં બજેટ અંગેની એક મહત્વની બેઠક આજે બપોરે મળી રહી છે. આ બેઠકમાં જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસની સાથે સાથે નવા પ્લાન અને યોજના પણ મંજુર કરવામાં આવે…

Breaking News
0

ગિરનારી સંત કાશ્મીરી બાપુ સમાધીમાં લીન

નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત એવા કાશ્મીરી બાપુને ગઈકાલે બપોરે તેમના આશ્રમ ખાતે સંતો-મહંતોનીઅને હજારો સેવકગણની ઉપસ્થિતિ વચ્ચે મંત્રોચ્ચાર સાથે વિધિવત સમાધી આપવામાં આવી હતી. ગિરનાર જંગલમાં આમકુ બીટ વિસ્તારમાં પાછલા…

Breaking News
0

ર૬ ફૂટ લાંબા ધર્મધ્વજા સ્તંભનું વિધિવત સ્થાપન ગિરનાર ઉપર ગોરખનાથજીની જગ્યામાં ૧પ૧ કિલોનો ધર્મધ્વજ સ્તંભ સ્થપાયો

ગિરનાર ઉપર ગોરખનાથજીની જગ્યામાં સેવકગણના સહયોગથી ૧પ૧ કિલોના અને ર૬ ફૂટ લંબાઈ ધરાવતા ધર્મધ્વજા સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઉપર અંબાજી મંદિરથી પ૦૦ પગથીયા ઉપર ચડીએ ત્યાં ગોરખનાથજીનો ધુણો…

Breaking News
0

સંત સમુદાયને મોટી ખોટ પડી : તનસુખગીરી બાપુ

અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુની અણધારી વિદાયથી સંત સમુદાયને મોટી ખોટ પડી છે. ગિરનારમાં બાપુએ છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભકિતનો ધુણો જલતો રાખ્યો છે.…

Breaking News
0

ઉપલા દાતારના મહંત ભીમબાપુ ભાવૂક થઈ ગયા

ગિરનારી સંત એવા કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ઉપલા દાતારની જગ્યાનાં મહંત ભીમબાપુએ તેમનાં વિષે ભાવુક થઈને ભૂતકાળની તેમની સાથે વિતાવેલી યાદોને વાગોળી હતી. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરી બાપુનો ઉપલા…

Breaking News
0

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ  મેરામણભાઇ ડોડીયાને જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સારંગપુરથી શોધી કાઢયા

અરજદાર રાજેશભાઇ ડોડીયા ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના પરીવાર સાથે રહેતા હોય અને તા.૪-૨-૨રના રોજ તેમના પિતા ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહેલ. તેઓ મોબાઇલ ફોન પણ રાખતા ન હતા…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામના ખેડૂતને અકસ્માત વીમા અંતર્ગત રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરાયો

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી અંતર્ગત અકસ્માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે. જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું…

Breaking News
0

વેરાવળ ફકીર સમાજ દ્વારા ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનો કેમ્પ યોજાયો

વેરાવળ સમસ્ત ફકીર સમાજ દ્વારા ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનું બે દિવસનો કેમ્પ હનીફભાઇ બાઘડાના નિવાસ સ્થાને રાખવામાં આવેલ જેમાં સર્વ સમાજના લોકોએ  બહોળી સંખ્યામાં લાભ  લીધેલ હતો. વેરાવળ ફકીર સમાજના…

Breaking News
0

ધનવંતરી રથ દ્વારા કોરોનાગ્રસ્ત લોકોનાં પ્રશ્નોનું નિરાકરણ કરાયું

જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કન્ટેન્ટમેનન્ટ ઝોનમાં ધનવંતરી રથ મારફત કોવિડ પોઝીટીવ લોકોની મુલાકાત કરી જરૂરી દવાઓ તેમજ તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…

1 527 528 529 530 531 1,336