ભારતના પ્રોજેકટ ૧૫ બી હેઠળ INS વિશાખાપટ્ટનમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૨૦૧૫માં તેને પહેલી વખત ટ્રાયલ માટે પાણીમાં ઉતારવામાં આવ્યુ હતુ.૧૬૪ મીટર લાંબા આ યુધ્ધ જહાજને હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા બાદ…
કોરોના વાયરસની મહામારીના કારણે શરૂઆતના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખી અને અગાઉ તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હતું. ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ હળવી થતાં અને વેક્સિનેશનનું પ્રમાણ વધતા…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો તેમજ પરીક્રમાના મેળા દરમ્યાન હજારો ભાવિકો દર વર્ષે ઉમટી પડતા હોય છે અને દુર દુરથી આવેલા ભાવિકોને લઈને નાના ધંધાર્થીઓને પણ રોજગારીનું…
ગરવા ગિરનારની લીલી પરીક્રમા દેવ દિવાળીના દિવસથી શરૂ કરવામાં આવી હતી. તંત્રએ છુટ આપ્યા બાદ પરીક્રમા શરૂ થઈ હતી. આ પરીક્રમામાં આ વર્ષે કોઈપણ પ્રકારનું આયોજન થઈ શકયું ન હોય…
જૂનાગઢ શહેરમાં ફેરીયાઓ તથા નાના રેકડી ધારકો અને ગરીબોની રોજી રોટી છિનવી લેવી હોય તેવો કારસો હાથ ધરાયો છે અને કાયદાનો દંડો પછાડી ફૂટપાથ ઉપરથી લારી ગલ્લા હટાવી લેવામાં આવેલ…
ગીરનારની પરિક્રમામાં કલેક્ટરના આદેશ મુજબ તા.૧૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૭ વાગ્યા સુધી જ પ્રવેશ મળી શકશે. ત્યારપછી વનવિભાગ ગેટ બંધ કરી દેશે અને તમામે સાંજ સુધીમાં જંગલ છોડી દેવાનું…
જૂનાગઢ શહેરમાં આવેલા અને પ્રવાસી જનતા માટે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનેલા સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે તાજેતરમાં જ સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. ત્યાં ગઈકાલે આ સકકરબાગમાં રહેલા વરૂને…
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે ર્કાતિકી પુર્ણિમા નિમિતે ધ્વજારોહણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન સ્વામી નારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવેલા દેવો જયાં બિરાજમાન છે…
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં યોજાયેલા સ્નેહમિલનમાં ગુજરાત સરકારના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ ખાતે પહેલીવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોમાં એક અનેરો ઉત્સાહ જાેવા…
જૂનાગઢ તાલુકાના બિલખામાં ૩ વર્ષ પહેલાં થયેલી યુવાનની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફરમાવાઇ છે. બીલખામાં બસ સ્ટેશન પાસે આવેલી એક તમાકુની દુકાને નવા પીપળિયાનો બહાદુરભાઇ સોમાતભાઇ લાલુ(ઉ.વ.૫૩) આવ્યો…