Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અસ્લમભાઈનાં માતાને રકત આપ્યું

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ અજાણી વ્યકિતને રકતદાન કરી ક્ષત્રીત્વને છાજે અને પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કર્યું છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગઈકાલે…

Breaking News
0

માંગરોળ તાલુકાના લોએજ ગામના પીઠિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા કવિબેન લખમણભાઈ પીઠિયા(ઉ.વ.૮૦) કે જેઓ જગમાલભાઈ લખમણભાઈ પીઠિયાના માતૃ થાય છે. જેમનું તા.૨૩-૧૧-૨૦૨૧ કારતક વદ ચતુર્થીને મંગળવારના રોજ  હૃદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ…

Breaking News
0

બઢતી અને ખાલી જગ્યાઓ ભરવા સહિત વિવિધ પડતર પ્રશ્નોએ ડોકટરોની ફરી હડતાળની ચીમકી, ર૯ નવેમ્બરે લડતનાં મંડાણ

રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે પણ આંદોલનો અને હડતાળ ઓછા થવાનું નામ નથી લેતા. એસટી અને રિક્ષાચાલકોની હડતાળ અને આંદોલન માંડ શમ્યા છે ત્યાં ર૯મી નવેમ્બરથી બઢતી અને…

Breaking News
0

જૂનાગઢમાં લારી ઘારકો અને નાના ધંધાર્થીઓ માટે રોજગારી માટેની વ્યવસ્થા નહી થાય તો ઉગ્ર આંદોલન

જૂનાગઢ શહેરમાં એક તરફ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટયો છે તો બીજી તરફ તાજેતરમાં જ ફુટપાથ ઉપરથી લારી ઘારકોને તેમજ નાના ધંધાર્થીઓને હટાવી લેવામાં આવતાં નાના ધંધાર્થીઓને રોજગારીનો જટીલ પ્રશ્ન ઉભો…

Breaking News
0

વેરાવળના ખારવાવાડમાં ચાઇનીઝની લારી ચલાવતા ખારવા યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

વેરાવળમાં ખારવાવાડ વિસ્તારમાં ચાઇનીઝની રેકડી ચલાવતા યુવાન સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી કરી એક શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાંખતા ચકચાર પ્રસરી ગઇ છે. હત્યાની જાણ થતા પોલીસ…

Breaking News
0

સોમનાથ આવતા યાત્રીકો અંધારાના લીધે પરેશાન

દેશના પ્રસિધ્ધ સોમનાથ મંદિરે પહોંચવાના શહેરના પ્રવેશદ્વાર સમા સોમનાથ બાયપાસ હાઇવે ઉપર તથા ચોકડી ઉપર હાઇમાસ્ટ ટાવર અને સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પ્રર્વતેલ અંધારાના લીધે સોમનાથ આવતા…

Breaking News
0

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાનું પૂ. સંતશ્રી મોરારીબાપુના હસ્તે થયેલ સન્માન

ભાવનગર શિશુવિહાર સંસ્થા માનવ જ્યોત ટ્રસ્ટ તેમજ શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં ગુજરાતભરની જુદી-જુદી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાના પ્રતિનિધિનું સન્માન…

Breaking News
0

કેશવ ક્રેડીટ સોસાયટી દ્વારા કિન્નર દિવસ નિમિતે કિન્નર સમાજનું સન્માન કરાયું

કેશવ ક્રેડીટ સોસાયટીનાં સંચાલક મંડળ દ્વારા સમાજ સમરસતાનાં સેવાયજ્ઞમાં કિન્નર સમાજને પણ સાથે જાેડવાનો વિચાર રજુ થયેલ જેને અમલમાં મુકવા માટે સોૈ પ્રથમ જૂનાગઢમાં તા.ર૦-૧૧-ર૦ર૧ને શનિવારનાં રોજ કિન્નર દિવસ હોય,…

Breaking News
0

પ્રદેશ યુવા મોર્ચાનાં આમંત્રીત સભ્ય તરીેકે હીમાંશુ ગોરાણીયાની નિમણુંક

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માની ભલામણથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જૂનાગઢ મહાનગરનાં યુવા કાર્યકર હિમાંશુભાઈ…

Breaking News
0

માં ગૌસેવા હોસ્પિટલ અને રામદેવપીર ગૌ શાળા-કુકસવાડા આયોજીત ગૌધન જાગૃતિ અને જળ જાગૃતિનો સેમિનાર યોજાયો

કુકસવાડા મુકામે રામદેવપીર મંદિર હોલ ખાતે ગૌધન જાગૃતિ અભિયાન અને જળ જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન થયું હતું. આ સેમિનારમાં જળક્રાંતિ અને ગૌક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા, જામકા ગામના સરપંચ,…

1 575 576 577 578 579 1,334