જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સાંતલપુરધાર પાસે આવેલ એક ખેતરમાં ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી અને લુંટનાં ગુનાને અંજામ આપ્યો હતો. કુલ રૂા. ૧.૧ર લાખનાં મુદામાલની લુંટનાં બનાવનાં પગલે ચકચાર જાગી…
જૂનાગઢ સહીત રાજયભરમાં વિવિધ ગ્રામ પંચાયતોની આગામી તા. ૧૯ ડીસે. યોજાનારી ચુંટણી અંગેનો માહોલ પ્રવર્તી રહયો છે. અને ગ્રામ્ય સ્તરે ચુંટણીલક્ષી વાતાવરણ જાેવા મળી રહેલ છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ૪૧૩…
થોડા સમય અગાઉ સિંહના અકાળે મૃત્યું અંગે જાહેરહીતની અરજી કરવામાં આવી હતી અને આ સંદર્ભે કોર્ટ દ્વારા પસાર થતી રેલવે લાઈનની વિગતો રજૂ કરવા માટે રેલવે મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં સાંસદોને રૂા.૧૦ કરોડની ગ્રાન્ટ તેમનાં મત વિસ્તારનાં વિકાસ કાર્યો માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે રાજયમાં માર્ગ વિકાસ અને માર્ગ મરામત…
જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં તા. ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં તેઓએ કોરોના બાદ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભાજપની શહેર મંડળની કારોબારી બેઠક સોમવારે સાંજે પાર્ટીના આગેવાનો- હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિમાં સુપેરે સંપન્ન થઇ હતી. જેમાં પાર્ટીના આગેવાનો-હોદ્દેદારો સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…
સોરઠ પંથકની ઐતિહાસિક નગરી અને પ્રવાસન જનતામાં ભારે આર્કષણ ઉભું કરનાર જૂનાગઢ શહેરમાં અને સોરઠમાં ઐતિહાસિક રાજકીય, સામાજીક તેમજ પ્રવાસન સ્થળો પણ ખૂબ જ આવેલા છે અને વર્ષ દરમ્યાન પ્રવાસી…
જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગઈકાલે બપોરનાં ૩ થી ૬ દરમ્યાન એક ધર્મસભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂ. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીજી બાપુની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં ભારતમાં રાજસત્તાની…