સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી પરીવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાયત્રી શકિતપીઠ જૂનાગઢ દ્વારા નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું તા. ર૭-૧૧-ર૦ર૧ શનિવારે સવારે ૮ થી ૧ર દરમ્યાન ગાયત્રી…
કોરોના કાળનાં પ્રારંભની સાથે જ ટ્રેન વ્યવહાર બંધ થયો હતો, જૂનાગઢથી – વિસાવદર જતી મીટરગેજ ટ્રેન પણ બંધ હોય અને હવે જયારે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે ત્યારે આ ટ્રેન…
કલ્યાણપુર પંથકમાં ગત તારીખ ૨૧મીના યોજાયેલા રોજ લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગ થતા આ બનાવના સંદર્ભમાં બે પરવાનેદાર સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની પોલીસ દફતરે…
ખંભાળિયાના જાણીતા એડવોકેટ સંજય વી. આંબલીયા છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે નાની વયે યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ તરીકે નોંધપાત્ર કામગીરી અદા કરી હતી. કોંગ્રેસ…
જામજાેધપુર સતપુરણધામ આશ્રમનાં વ્યવસ્થાપક અને પૂ. જેન્તિરામબાપાનાં જયેષ્ઠ પુત્ર શાસ્ત્રી ભાવેશભાઈ શીલુ તા.ર૦ મેનાં રોજ નિવાર્ણ થતા આજે તેમની ૪૧મી જન્મજયંતિ છે. અત્યંત સરળ અને સોૈની સાથે મૈત્રીપૂર્વક વ્યવહાર કરનાર…
જૂનાગઢ શહેરમાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે ગત મંગળવારે યોગ સ્નેહ મિલનનો એક શાનદાર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ સાથે જ તા. ૧૭, ૧૮ અને ૧૯ ડીસેમ્બરનાં રોજ કૃષિ યુનિવર્સીટીનાં રમતનાં…
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન કરેલ હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા…
સરકાર દ્વારા લાભ પાંચમના દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ છે. જાેકે, ટેકાને ખેડૂતોમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતો ટેકાના ભાવ કરતા ખુલ્લી બજાર(યાર્ડ)માં મગફળી વેંચવાનું વધુ પસંદ…
વેરાવળમાં ખારવા યુવાનની હત્યા સંદર્ભે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવાનની શહેરમાંથી જ અટક કરી લીધી છે. યુવાનની હત્યા પ્રેમપ્રકરણને લઇ થઇ હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં તારણ સામે આવ્યાનો ઘટસ્ફોટ થયો…