૯ નવેમ્બર ના રોજ લાભપાંચમના પર્વ ઉપર સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયેલ છે. ત્યારે પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ…
મહારાષ્ટ્રના પુના નજીકના અહમદનગર ખાતે ગઈકાલે સરકારી હોસ્પિટલમાં આગ લાગી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ૧૧ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ૧૧ હતભાગી લોકોના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે પ્રત્યેકને…
લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી તથા રમત ગમત અને સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ દ્વારા જૂનાગઢ સંગ્રહાલય સરદાર બાગ ખાતે સરદાર પટેલ જયંતી નિમિત્તે…
કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે અને લોકો ગુલતાનમાં આવી અને છૂટથી હરીફરી રહ્યા છે તો બીજી તરફ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્વા છે કે, સાવચેતી અત્યંત જરૂરી છે. આ સંજાેગોમાં…
જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રમાં તહેવારોની ઉજવણીનો માહોલ પુરબહારમાં ખીલી ઉઠયો છે. ગઈકાલે ધનતેરશનાં દિવસે ખરીદીની ધુમ ઉઠી હતી અને વિવિધ બજારોમાં લોકો વસ્તુ ખરીદી માટે ઉમટી પડયા હતા. તહેવારોનું…
ધનતેરસનાં પાવન તહેવાર ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માની અધ્યક્ષતામાં મહામંત્રી શૈલેષભાઈ દવે, સંગઠન ઉપપ્રમુખ જે. કે. કણસાગરા, મિડીયા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નૂતન વર્ષ નિમિત્તે શુક્રવાર તારીખ ૫મીના રોજ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અધ્યક્ષ સી.આર. પાટીલનું ખાસ આગમન થશે. વીસ દિવસમાં બીજી વખત દ્વારકામાં પ્રદેશ પ્રમુખ આવશે. જે સંદર્ભે…