યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં દિવાળીનાં તહેવારોની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં દિવાળીનાં દિવસે હાટડી દર્શન તેમજ નૂતન વર્ષનાં પાવનપર્વે ગોવર્ધન પૂજા અને અન્નકુટ ઉત્સવ યોજાશે. દિવાળીના તહેવારોની…
ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો હીરા જડીત હાર(અંદાજે ૧૫૦ ગ્રામ) અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિરના કર્મચારી પરિવાર દ્વારા…
તાજેતરમાં દિવાળીના તહેવારો ઉજવાનાર હોય દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક…
છેલ્લાો બે વર્ષથી કોરોના મહામારીના લીધે લોકો જકળાઇ ઘરમાં રહયા હતા. દરમ્યાન ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી દિવાળીના તહેવારોને મનભરીને માણવા લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો છે. ગઈકાલે ધનતેરસથી…
ઈવીએએમપી ટેકનોલોજી એ ગ્રીન એનર્જી કંપની છે અને એ સાથે હવે મોબીલીટી પાવર અને ચાર્જીંગ ક્ષેત્રે પ્રદાર્પણ સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ હાઈપર ટર્બો ઈવી ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય છે. જેમાં …
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનાર ખાતે પ્રતિવર્ષ યોજાતી લીલી પરિક્રમાનાં આયોજન અંગે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ઈલેકટ્રોનિક મિડીયા કર્મચારીઓને પ્રવેશ ન મળતા અને બાકાત રાખવામાં આવતા…
દેવ દિવાળીની મધરાતની શરૂ થતી ગરવા ગિરનારની લીલી પરીક્રમા ગયા વર્ષે રપ લોકોની મર્યાદામાં નિયંત્રણ સાથે યોજાઈ હતી. પરંતુ આ વર્ષે જયારે પરીક્રમાને દોઢ પખવાડીયા જેટલો સમય બાકી છે ત્યારે…
જૂનાગઢમાં ભવનાથ તળેટી જવાના રસ્તા ઉપર વાઘેશ્વરી મંદિર નજીક ગઈકાલે સિંહ પરીવાર લટાર મારતો જાેવા મળ્યો હતો અને જે અંગેનો વિડિયો પણ વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર…
તાજેતરમાં દિવાળીના તહેવારો દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દિવાળીના તહેવારોમાં પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી અને…