ગુજરાત રાજયમાં આવેલી સરકારી પડતર જમીનો સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ તથા જમીન વિહોણા ખેતમજૂરોને ફાળવવામાં આવે છે. તો બીજી તરફ રાજય સરકાર ગરીબો-વંચિતોની મદદ-હિતની મોટી વાતો કરે છે, ત્યારે…
ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને પ્રગતિના દાવા વચ્ચે ડિઝિટલ શિક્ષણની અને દરેક વિદ્યાર્થી કોમ્પ્યુટર શિક્ષણ મેળવતો થાય તેવી વાતો કરવામાં આવે છે. ત્યારે રાજયમાં છેલ્લા બે વર્ષમાં સરકારની યોજના…
માણાવદર શહેરમાં ખાસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે એન્ટીજન્ટ કિટમાં કોરોના ટેસ્ટમાં ર૩ જેટલા કોરોનાનાં કેસો ડીટેકટ થયા છે જેની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે. ત્યારે આ અંગે…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે હોળી અને સોમવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મર્યાદિત રીતે કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. હોળી પર્વ પ્રસંગે રવિવારે…
જૂનાગઢ શહેરમાં રવિવારના દિવસે વિવિધ વિસ્તારોમાં હોલીકા પર્વની ઉજવણી અંતર્ગત હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓ તેમજ રબારી સમાજ અને રબારી સમાજના યુવા કાર્યકર્તાઓનાં સહકારથી અહીં પરંપરાગત રીતે…
હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ સુદ પુનમનાં રોજ દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા અનુસાર દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ દરમ્યાન કાળીયા ઠાકુરને ધાણી,…