Browsing: Breaking News

Breaking News
0

તપાસ એજન્સીઓ પણ ન્યાયતંત્રની જેમ માનવબળ અને આંતરમાળખાકીય અભાવનો સામનો કરી રહી છે : મુખ્ય ન્યાયમુર્તિ રમન્ના

સુપ્રીમકોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, સીબીઆઇ અને એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ(ઇડી) જેવી તપાસ એજન્સીઓ ઉપર પણ કામનું વધુ પડતું ભારણ છે અને તેમને પણ ન્યાયતંત્રની જેમ મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવનો સામનો કરવો…

Breaking News
0

પોતાના ઇકોનોમિક કોરિડોરને કાબુલ સુધી વિસ્તરણ કરવાની ચીનની ચાલ

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વાપસી અને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનનો કબજાે સંભાળવામાં આવ્યા બાદ હવે ચીન હવે પોતાની ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) કાબુલ સુધી લંબાવવાના પોતાના સપનાને સાકાર કરવા પ્રેરાયું છે. આમ…

Breaking News
0

ભારતમાં ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા ઘટાડવા એર ટેકસીની સેવાની શકયતા

ભારત કદાચ નજીકના ભવિષ્યમાં એર ટેક્સીની સેવા જાેઈ શકશે. આ નવી સુવિધાને પગલે શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે. સરકારે ગુરૂવારે જાહેર કરેલી ડ્રોન નીતિ ૨૦૨૧ હેઠળ…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં મેમણવાડા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યા સોપારી આપીને કરવામાં આવી હોવાનો આક્ષેપ : આવેદનપત્ર અપાયું

જૂનાગઢ શહેરમાં ગત તા.રર સપ્ટેમ્બરનાં રોજ મેમણવાડા વિસ્તારમાં અરબાઝ આરીફભાઈ ગડર નામનાં યુવાનની હત્યા થઈ હતી. આ બનાવમાં જૂનાગઢ શહેર એ ડીવીઝન પોલીસે આઈપીસી ૩૦ર મુજબ ત્રણ આરોપીઓ સામે હત્યાનું…

Breaking News
0

જૂનાગઢમાં હઝરત ઈમામ હુસૈન તથા મુફતીએ આઝમે હિન્દની યાદમાં શાનદાર કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં મસ્જીદે રઝા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાનકાહે રઝવિય્યાહ નુરીય્યાહ દ્વારા તાજદારે કરબલા નવાસા એ રસુલ હુઝુર સૈયદના ઈમામે આલી મુકામ રદીઅલ્લાહુ તઆલા અન્હુની યાદમાં તથા શહેઝાદાએ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમયમર્યાદામાં વ્યવસાયવેરો જમા કરાવવા સુચના

પગારદારો, વેતનદારો અને વ્યવસાયીઓ/વેપારીઓ પાસેથી વ્યવસાયવેરો ઉઘરાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપાયેલ છે. તમામ વ્યવસાયવેરાની વર્ષ ર૦ર૧-રરની તથા પાછલી બાકી રહેતી રકમ તા.૩૦/૯/ર૦ર૧ સુધીમાં ભરપાઈ કરવા અનુરોધ છે. વ્યવસાયવેરો મુદત હરોળમાં…

Breaking News
0

જૂનાગઢમાં જન્માષ્ટમીએ બાઈક રેલીનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દુર્ગાવાહીની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા આગામી ૩૦ ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દિન નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Breaking News
0

ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કૂલમાં એડમિશન આપવામાં વ્હાલા દવલાની નીતિ

કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ શરૂ હોય અને સરકાર દ્વારા ધો.૧૧, ૧૨ ઓનલાઇન શિક્ષણ શરૂ કરતા ઉના શહેરની કેળવણી મંડળ સંચાલિત હાઇસ્કુલના સંચાલકો દ્વારા એડમિશન પ્રક્રિયા પોતાના હાથમાં લીધી હોય તેમ…

Breaking News
0

આ વર્ષે રોહીણી નક્ષત્રમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મનાવાશે

શ્રાવણ વદ આઠમને સોમવાર તા. ૩૦-૮-ર૧ના દિવસે જન્માષ્ટમી છે. આ દિવિસે સવારે ૬.૪૦થી રોહીણી નક્ષત્ર છે. જે રાત્રીનાં બાર વાગ્યે કૃષ્ણ જન્મ સમયે પણ છે. આમ રોહીણી નક્ષત્રમાં જન્માષ્ટમીને ઉત્તમ…

Breaking News
0

ભેંસાણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીની માંગ

ભેંસાણ તાલુકામાં વરસાદ ખૂબજ ઓછા પ્રમાણમાં થવાથી ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ થઈ જતા આ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠી છે. ભેંસાણ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરીએ પહોંચી…

1 607 608 609 610 611 1,334