તાજેતરમાં પ્રદેશ કિસાન મોરચા દ્વારા તમામ જીલ્લા તથા શહેરના કિસાન મોરચાના પ્રભારીઓની નિમણુંક જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટની જામનગર જીલ્લા કિસાન મોરચાના પ્રભારી તરીકે…
કોરોનાનાં વિપતિ કાળની આપતિજનક સ્થિતિમાંથી ધીમે ધીમે જૂનાગઢ સહિત ગુજરાત રાજય બહાર આવી રહયું છે. બીજી લહેરનાં ક્રુર પંજામાં અનેક દર્દીઓ ઝપટે ચડી ગયા હતા અને અનેક લોકોએ પોતાના આપ્તજનને…
ભારતી આશ્રમ ગીરનાર ખાતે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ૧૦૦૮ પ.પૂ. હરીહરાનંદ ભારતીજી મહારાજ દ્વારા જૂનાગઢની ૧૩૪ જેટલી સંસ્થાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ર૩ જુલાઈનાં રોજ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જેસીઆઈ જૂનાગઢ…
જૂનાગઢ શહેરમાં કંપનીનાં લોગોવાળા મોબાઈલ માત્ર ૧૦ ટકા કિંમતમાં વેંચતા ૪ મહારાષ્ટ્રીયન શખ્સોને પોલીસે ઝડપી લઈ રૂા. ર,૭પ,૦૦૦ ની કિંમતનાં પપ મોબાઈલ જપ્ત કર્યા છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ…