ગુજરાત સરકાર પારદર્શક વહીવટની અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની મોટી વાતો કરતી રહે છે. પરંતુ સરકારના જ ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારની કોઈ જ તક જવા દેતા નથી. એટલુંજ નહીં કોરોના જેવી મહામારીમાંથી…
કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે આગામી ૧ માર્ચે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બંને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ- અલગ હોવાથી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચેન્નાઈ ખાતે સ્વદેશમાં વિકસિત નવી અર્જુન ટેન્ક ભારતીય સેનાને સોંપી હતી. આ ઉપરાંત તેઓએ અહીં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના…
સંરક્ષણ સંબંધી સ્થાયી સમિતિએ પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાં ગાલવાન ઘાટી અને પેંગોગ સરોવરની મુલાકાત લેવાનો નિર્ણય લીધો છે. આ એજ ક્ષેત્ર છે જયાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ…
જૂનાગઢનાં હરકાનભાઈ અમરશીભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પેટનો દુઃખાવો હોય ઉલ્ટી થવાના કારણે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. જયારે અન્ય એક બનાવમાં રામદેવપરા વિસ્તારમાં રહેતા પુનમબેન પ્રવિણભાઈ વાળા (ઉ.વ.૩પ) ઘઉંમાં નાંખવાના…
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. છેલ્લા એક વર્ષથી આ મહામારીના કારણે લોકો મરી રહ્યા છે ત્યારે વિશ્વના તબીબી વૈજ્ઞાનિકો આ કોરોના મહામારીને રસીથી કેમ અટકાવી શકાય તેના સંશોધનમાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા હતા અને ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…