Browsing: Breaking News

Breaking News
0

કેશોદ નજીક ખડખડીયા પુલ ઉપરથી બાઈક નીચે ખાબકતા આધેડનું મૃત્યું

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતા નામુભાઈ દાનાભાઈ કાનાણીનાં મોટાબાપાનો દિકરો કિશોરભાઈ જેસાભાઈ કાનાણી (ઉ.વ.૪પ) પોતાનું મોટર સાયકલ હોન્ડા સાઈન જીજે-૧૧-આરઆર-૧૦૭૦નું લઈ પીધેલી હાલતમાં મોટર સાયકલ લઈને જઈ રહેલ જે દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ખેત જણસીની વિપુલ આવક અને માર્ચ એન્ડીંગને લઈ જૂનાગઢ યાર્ડમાં ૧ એપ્રિલ સુધી વેપાર-ધંધાની તમામ કામગીરી બંધ

જૂનાગઢના દોલતપરામાં આવેલ માર્કેટીંગ યાર્ડમાં ખેત જણસીની વિપુલ માત્રામાં આવક થઇ રહી છે. હાલ યાર્ડ હાઉસ ફૂલ બની જતા ટેકાના ભાવે થતી ખરીદીનું સ્થળ પણ બદલવાની ફરજ પડી છે. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં ઘરફોડ ચોરીનાં ગુનામાં પાંચ શખ્સોને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરના જાેષીપરા, ગાંધારી વાડી, સરદાર પટેલ સોસાયટીમાં રહેતા અને સરગવાડાના પાટિયા પાસે સાગર સેલ્સ એજન્સીના નામે પાન, બીડી, સિગારેટની હોલસેલ દુકાન ધરાવી, વેપાર કરતા ફરિયાદી શૈલેષભાઈ બાબુભાઈ ચોવટિયા જાતે…

Breaking News
0

જૂનાગઢમાં સીનીયર સીટીઝનોને વેકસીન અપાઈ

જૂનાગઢનાં વોર્ડ નં. ૧૧માં આવેલ જાગનાથ મંદિર ખાતે તમામ વડીલોને સન્માન સાથે વેકસીન આપવામાં આવેલ હતી. અ તકે શૈલેષભાઈ દવે, શશીકાંતભાઈ ભીમાણી, પલવીબેન ઠાકર, ભાવનાબેન હીરપરા, પ્રદિપભાઈ ખીમાણી, લલીતભાઈ સુવાગીયા,…

Breaking News
0

જીવલેણ બિમારીમાંથી ‘શ્વાન’ને મુક્ત કરી નવજીવન આપતા ડો. મિથુન ખટારીયા

જૂનાગઢનાં નવયુવાન અને પશુ ચિકિત્સા ક્ષેત્રે ખુબ જ મોટી સિધ્ધી મેળવનાર વેટરનરી ડો. મિથુન ખટારીયાએ ખુબ જ ટુંકા ગાળામાં ગંભીર અને જીવલેણ કહી શકાય તેવા કેસોનું સચોટ પરિક્ષણ અને ઉત્તમ…

Breaking News
0

આજથી હોળાષ્ટક બેસતા દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રૃંગાર-સંધ્યા આરતીમાં કાળીયા ઠાકોરને અબીલ ગુલાલના છાંટણા

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દર્શનાર્થે સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો પદયાત્રીઓ પદયાત્રા કરી દ્વારકા પહોંચવાની તૈયારીમાં છે. હોળી-ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રા કરી કાળીયા ઠાકોરના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં…

Breaking News
0

કોરોનામાં કેરી ખાવી ફાયદાકારક છે : કેસર કેરીનું ટુંક સમયમાં જ બજારમાં આગમન

ફળોનો રાજા ગીરની કેસર કેરીનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. તેની સામે એક્સપોર્ટનું પ્રમાણ પણ વધ્યું છે. હવે સ્વાદના શોખીનો માટે ટૂંક સમયમાં…

Breaking News
0

જૂનાગઢમાં આજે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

જૂનાગઢના તળાવ દરવાજા એટલે કે શહિદ પાર્ક ખાતે જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદ ભગતસિંહ, શહીદ શિવરામ હરિ રાજગુરૂ, શહીદ સુખદેવ થાપરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ નિમિત્તે જૂનાગઢના બટુકભાઈ મકવાણા, જીસાન…

Breaking News
0

૨૩ માર્ચ શહીદ દિવસ : આઝાદીના જાેશીલા વીરોને શત શત નમન

જ્યારે અંગ્રેજાેના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા હતા જેમણે અંગ્રેજાેની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ…

1 679 680 681 682 683 1,332