જૂનાગઢ શહેરમાં ૩ અને અને ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનાં ૪ કેસ નોંધાયાં હતાં. જયારે જૂનાગઢ જીલ્લામાંથી ૧૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, કેશોદ-ર,…
જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણીમાં ગઈકાલે પ્રચારાર્થે ગયેલા રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ ઉપર હુમલાનો બનાવ બનવા પામેલ હતો અને જેને લઈને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ છે આ બનાવ પ્રદીપનાં ખાડીયા વિસ્તારમાં…
ઐતિહાસિક નગરી માંગરોળ અને માંગરોળના ગૌરવની સાક્ષી પૂરતું પવિત્ર પાવન કલ્યાણેશ્વર મંદિરના ૧૨૫ વર્ષ આજ રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વસંત પંચમીના રોજ આજથી ૧૨૫ વર્ષ પૂર્વે ગોર કલ્યાણજી…
કાઠી ક્ષત્રીય સમાજ તથા ગઢવી ચારણ સમાજને થયેલ અન્યાય બાબતે અનેક જીલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જે બાબતે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાતભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ થવાના સંકેતો…
જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી નેહાબેનના યશ કુમાર સાથે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટના કાર્યાલય ખાતે રંગે-ચંગે આદર્શ લગ્ન કરી આપવામાં આવેલ હતા. કોરોના વાયરસની સરકારની ગાઈડલાઈન મુજબ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના ચેરમેન પદ માટે ડો. ઇરોસ વાજા તથા ડો. મુકેશ ભેસાણિયાએ ઉમેદવારી નોંધાવી હતી. તેવી જ રીતે અધર ધેન ચેરમેન માટે પ્રો. જયદિપસિંહ ડોડીયા અને…
મુખ્યમંત્રી રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ યુએન મહેતા હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ હોઈ અને હજુ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જ રહેવાનું છે. ત્યારે મુખ્યમંત્રીના ચાર્જ બાબતે અટકળો શરૂ થતાં તેનો છેદ…
આજે વસંતપંચમીનો શુભ દિવસ હોય, સમગ્ર ભારત વર્ષમાં ખાસ કરીને કલા, શિક્ષણ, બૌધ્ધિક વિકાસ માટે ઉંમરથી નહી પરંતુ મનથી યુવાન હૈયા માટે અનેરો દિવસ છે. વસંતપંચમીનાં આ દિવસે વિદ્યા, કલા…