Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ડેન્ટલ વિભાગમાં નવી સિધ્ધિ

જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાંથી મ્ડ્ઢજીની ડિગ્રી ધરાવતા ડેન્ટિસ્ટ ડો. મયુરીબેન રેણુકા હવે કાયમી ડોક્ટર તરીકે જૂનાગઢની પ્રથમ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી “ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ” ખાતે કાયમી ડોક્ટર તરીકે સેવા આપશે. જયારે…

Breaking News
0

દેશી દારૂની ભઠ્ઠી ઉપર જૂનાગઢ પોલીસનો દરોડો

જૂનાગઢ શહેરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર હવે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે જૂનાગઢ શહેરના કાળવાના કાંઠે આવેલ ખાડિયામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે જૂનાગઢ રેન્જના નાયબ…

Breaking News
0

જૂનાગઢ : સુખનાથ ચોકમાં પિશોરીવાડામાં થયેલ બાટલાની ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ માહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને તાત્કાલીક શોધી કાઢવા કડક સુચના આપી હતી જેના…

Breaking News
0

જામનગરના વરિષ્ઠ ૫ત્રકાર ગિરીશ ગણાત્રાના જુવાનજાેધ પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યું

જામનગરનાં વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાના મોટા પુત્ર ગુંજનભાઈ (ઉ.વ. ૩૦)નું ગઈકાલે રાત્રે બે મોટરસાઈકલ સામસામા અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજતાં ગણાત્રા પરિવારમાં ઘેરા શોકની લાગણી…

Breaking News
0

જૂનાગઢ : સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢ દ્વારા ફુલ સ્કેપ ચોપડા બનાવી તેનું વિમોચન અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ ભાગચંદ સુખવાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા…

Breaking News
0

શ્રી જાગનાથ જૈન સંઘનાં ઉપક્રમે આગમ સૂત્ર આચારાંગ સૂત્રનાં ૧ર ભાગોનું વિમોચન કરાયું

ભગવાન મહાવીરનો અદ્દભૂત અને ગંભીર ઉપદેશ જે ગ્રંથોમાં સમાયેલો અને સચવાયેલો છે તેને ‘આગમ’ કહેવાય છે. હાલના સમયમાં આવા ‘૪પ’ આગમો ઉપલબ્ધ છે. આ આગમોમાં સૌથી પહેલું આગમ એટલે આચારાંગ…

Breaking News
0

ધોરાજીમાં વિશષ્ટ કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરાયું

ભારત વિકાસ પરિષદ ધોરાજી મહીલા સમિતિના બહેનોએ ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ધોરાજીની વિશિષ્ટ કાર્યો કરતી મહિલાઓનું સન્માન કર્યું હતું. તેમના ઘરે અથવા તો કાર્યક્ષેત્રે જઈ તેમનું કુમકુમ તિલકથી…

Breaking News
0

માંગરોળમાં રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતિની ઉજવણી

માંગરોળનું ઐતિહાસિક ધર્મ સ્થાન એવા શ્રી માનદાસબાપુની મઢી શ્રી રામદેવજી મહારાજનાં મંદિર ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય રોહિદાસજી મહારાજની ૬૪૪મી જન્મજયંતીની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી…

Breaking News
0

ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુનો આજે નિવાર્ણ દિવસ

હિંદના ‘બુલબુલ’, ભારતની પ્રજાને પ્રેરણાના પીયૂષ પાનાર કવયિત્રી સરોજિની નાયડુનો જન્મ ૧૩-૨-૧૮૭૯ના રોજ હૈદ્રાબાદમાં થયો હતો. તેર વર્ષની વયે તેમણે ૧૩૦૦ પંક્તિઓ કાવ્યરૂપે લખી અને ૨૦૦૦ લીટીઓનું એક નાટક પણ…

Breaking News
0

ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષા રમઝાન ઈદના તહેવાર બાદ લેવાય ઃ કોંગી ધારાસભ્યોની શિક્ષણમંત્રીને રજૂઆત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનામાં લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧રની પરીક્ષા દરમ્યાન ૧૪ એપ્રિલના રોજથી રમઝાન માસ શરૂ થતો હોવાથી તેમજ ૧૪ મેના રોજ…

1 720 721 722 723 724 1,330