જૂનાગઢ શહેરના ધારાગઢ દરવાજા ખાતે આવેલ આશારામ બાપુનો આશ્રમ કે જે સર્વે નંબર ૩૪ અને ૩૬ વાળી જગ્યામાં સપ્ટેમ્બર ૨૦૦૨માં અગાઉ ફળોનો ઇજારો હતો. દરમ્યાન જિલ્લા કલેકટરે આ ઇજારો રદ…
જૂનાગઢમાં સુખનાથ ચોક ખાતે નૂતન વર્ષ નિમિતે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તા.૧૪-૧૧-ર૦ર૩ મંગળવારે સવારે ૧૦ થી ૧ર દરમ્યાન હિન્દુ-મુસ્લીમ કોમી એકતા અંતર્ગત નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન…
Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ “મન કી બાત- ૧.૦” પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું. “મન કી બાત ૧.૦” પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમ્યાન…
મોદી સરકારે દેશના દરેક ખેડૂતને પ્રમાણિત અને વૈજ્ઞાનિક રીતે તૈયાર બિયારણ આપવાના ઉદ્દેશ્ય સાથે “ભારતીય બીજ સહકારી સમિતિ લીમીટેડ (BBSSL)ની સ્થાપના કરી હતી. આગામી દિવસોમાં BBSSL ભારતમાં બીજ સંરક્ષણ, સંવર્ધન…
બીલખાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ પંચાયતના કોમ્યુનીટી હોલમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા બીનચેપી રોગો માટેનો નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પ્રાથમિક…
આજથી સતર વર્ષ પહેલાં દેવભૂમિ દ્વારકા ના ખતુંબા ગામ ની એક અબોટી બ્રાહ્મણ દંપતિ નો બીજા નંબર નો દિકરો (હરેશ પ્રાણજીવન ઠાકર) માં ભોમ ભારત માતાની અને દેશના સીમાડા ની…
ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રકારે ભય ફેલાવતા બે શખ્સો સામે એલસીબી પોલીસે કડક હાથે કાર્યવાહી કરી, આ બંને શખ્સોને પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ખંભાળિયામાં નગર ગેઈટ…