Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

તાજેતરમાં ચાલતી કોરોનાની મહામારીમાં જનજીવન ધીમે-ધીમે પૂર્વવત થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપકપણે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ રજાના દિવસોમાં જૂનાગઢ શહેર અને નજીકનાં જાહેર સ્થળો…

Breaking News
0

કેશોદમાંથી ૧૦૮ બોટલ વિદેશી દારૂ પકડાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે કેશોદનાં દેવાણીનગર-૧ ખાતે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈનાં કબજા ભોગવટાના મકાના પાછળની ભાગે આવેલ ગેલેરીમાંથી વિદેશી દારૂની અલગ- અલગ બ્રાંડની પેટી નંગ-૯…

Breaking News
0

કેશોદ : લગ્ન સમયનાં જુના ફોટા શેર કરી અને બદનામ કરવા અંગે નોંધાઈ પોલીસ ફરીયાદ

કેશોદમાં જૂનાગઢ રોડ ઉપર અક્ષરવાટીકા-ર ખાતે રહેતા પુજાબેન પથીકભાઈ મકવાણાએ તેના પતિ પથીકભાઈ જેન્તીભાઈ મકવાણા, રમાબેન જેન્તીભાઈ મકવાણા અને સુધાબેન અમીતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ…

Breaking News
0

કેશોદનાં રાણીંગપરા ગામે પાંચ જુગારી ઝડપાયા

કેશોદનાં પો.કો. કીરણભાઈ જીવાભાઈ તથા સ્ટાફે કેશોદ તાલુકાનાં રાણીંગપરા ગામે જુગાર અંગે રેડ પાડતાં રૂખડભાઈ સરવૈયા, પ્રકાશભાઈ ઉર્ફે પલો સરમાણી, હાસમભાઈ દલ, ભનાભાઈ પરમાર તથા ભગવાનજીભાઈ જેઠવાને રોકડ રૂા. ૭૪૦૦…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

મુખીનું પાત્ર ભજવનાર સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ ચેનલનાં ‘આપો મેપો’ ફેઈમ વાલજી અકબરીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અર્પણ

જૂનાગઢ અને સોરઠ પંથકની આ પવિત્ર ભૂમિનું તેજ કંઈક અનોખું છે. આ ભૂમિમાં વસવાટ કરતાં માનવીઓ કંઈક નોખી માટીનાં ઘડાયેલા છે. અતિથીનો આદર સત્કાર, સ્નેહની સરવાણી અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર…

Breaking News
0

જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં સિંહ દર્શન : લોકોમાં ભય મિશ્રિત રોમાંચ

જૂનાગઢ શહેરમાં તો હવે સિંહનાં દર્શન કરવા એ રોજીંદી ઘટના હોય તેવા રોજે રોજ દ્રશ્યો સામે આવી રહયા છે. જાેષીપરાના સરદારપરા વિસ્તારમાં સિંહે દર્શન દીધાનાં બનાવ બાદ રેલવે સ્ટેશન રોડ…

Breaking News
0

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ કોરોના પોઝીટીવ આવતા ચકચાર

કોરોના મહામારીનો કહેર ઘટી રહયો છે તેવા સમયે વેરાવળમાં કાર્યરત સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીમાં ૩ પ્રાધ્યાપકો અને એક એકાઉટન્ટ સહિત ચાર લોકો કોરોના પોઝીટીવ આવતા ચકચાર પ્રસરી છે. ચારેયની તબીયત સ્થિર…

Breaking News
0

ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ : સવારે – રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો માહોલ

રાજ્યમાં વાતાવરણના પલટા વચ્ચે લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં જાેરદાર ઘટાડો થયો છે. માત્ર વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે એક ખેડૂતે પચાવી પાડેલી જમીન ડોકટરને પરત અપાવી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે…

1 754 755 756 757 758 1,330