Browsing: Breaking News

Breaking News
0

કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન અપાયું

શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધી સર્મપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એક લાખનું સમર્પણ દાન કરવામાં આવ્યું હતું, સર્મપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અર્પણ કર્યો હતો.…

Breaking News
0

ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીના ગુનામાં ફરાર શખ્સ જૂનાગઢથી ઝડપાયો

છેલ્લા ઘણાં સમયથી ઉપલેટા પોલીસ સ્ટેશનનાં મારામારી અને ધાકધમકીનાં ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી યુસુફ ઉર્ફે સમીર ઉર્ફે રાધે હનીફભાઈ સમા નામના શખ્સને જૂનાગઢ બી-ડીવીઝન પોલીસે રેલવે સ્ટેશન પાસેથી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં સાંકળીધાર નજીકથી સ્વીફટકારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ કાળાભાઈ અને સ્ટાફે સાંકળીધાર ચેકપોસ્ટ પાસેથી ચરણસિંહ શાંતુભાઈ બોરીચા (ઉવ.ર૮) રહે.શ્રમજીવીનગર ૬૬ કેવીવાળો સ્વીફટકાર નં.જીજે-૩૧-એ- ૧૪૮૩માં દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂની પેટી નંગ-૯, છુટી…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડતા યાત્રાળુઓ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડવા અને પીપળાની ૧૦૮ની ફરતી પ્રદક્ષિણા કરી પિતૃઓને તૃપ્ત કરવા, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા…

Breaking News
0

ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો આજે જન્મ દિવસ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ…

Breaking News
0

કોંગ્રેસનું શપથ પત્ર : ૬ મહાનગરપાલિકામાં સત્તામાં આવશું તો પ્રજાને ઘરવેરા સહિતમાં રાહત અને વિકાસકામોને અગ્રતા આપીશું

ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ…

Breaking News
0

ગાયત્રી પરિવાર ગુજરાતભરમાં મેગા રક્તદાન શિબિર યોજી વસંત પર્વની કરશે અનેરી ઉજવણી

સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી…

Breaking News
0

ભાવવધારા સહિતનાં વિવિધ પ્રશ્ને ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા આજે હડતાળ : આવેદનપત્ર અપાયું

સમગ્ર ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા તા.૧રમીએ એક દિવસની હડતાલનો નિર્ણય લીધો છે. અને જેના પગલે આજે હડતાળ જારી કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ સહિતના મટીરીયલ્સ…

Breaking News
0

જૂનાગઢમાં પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું આયોજન

જૂનાગઢ શહેરમાં આગામી તા.૭ મી માર્ચનાં રોજ વિશાળ બ્રહ્મ સંમેલન યોજાઈ રહયું છે. ત્યારે તા.પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. પગપાળા સ્કુટર અને બગીઓ દ્વારા…

Breaking News
0

સોમનાથ અને ગિરનારનાં ટુરીઝમ ડેવલપને ધ્યાને લઈ વધુ ટ્રેનો શરૂ કરવા રજૂઆત

જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન તથા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે સોમનાથ અને ગિરનારના ટુરીઝમ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા વધુ…

1 753 754 755 756 757 1,330