Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ યુવતિનો આપઘાત

જૂનાગઢમાં જાેષીપરા શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિશાબેન ચેતનભાઈ કામરીયા (ઉ.વ.ર૦) નામની યુવતિએ પોતાના ઘરે કોઈપણ કારણસર પંખાના હુક વડે દોરડાથી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ આપઘાતનાં બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૧૬ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૧૬ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૭, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૬, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર ર.૮ ડિગ્રી તાપમાન સાથે સોરઠમાં કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ઠંડીનું તિવ્ર મોજુ પ્રસરી ગયું છે અને કડકડતી ઠંડીનાં દોર વચ્ચે જનજીવન પ્રભાવીત બની ગયું છે. દિવસ દરમ્યાન ઠંડા પવનો અને કાતિલ ઠંડીનાં દોર…

Breaking News
0

ગુરૂદતાત્રેયની જન્મ જયંતિ પ્રસંગે માં અંબાની મહાપૂજા અને દત્ત યજ્ઞનો કાર્યક્રમ ભકિતભાવ પૂર્વક યોજાયો

ર૯ ડિસેમ્બર મંગળવાર માગશર પુનમ એટલે ગુરૂદેવદત્ત ભગવાન ગુરૂદતાત્રેયની આજે જન્મ જયંતિ છે. જેની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગરવા ગિરનાર ખાતે ભગવાન ગુરૂદત્તાત્રેયની ટુંક આવેલી છે અને જયાં…

Breaking News
0

થર્ટી ફર્સ્ટનાં દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારકાની મુલાકાતે આવશે

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૩૧મી ડિસેમ્બરે દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવી રહયા હોય જેથી મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જાહેર સભા માટે સર્કિટ હાઉસ પાછળનાં ગાંધી મેદાનમાં તડામાર તૈયારીઓ…

Breaking News
0

દીવની મુલાકાત લેતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે આવેલ હતા તે દરમ્યાન દીવ સિવિલ હોસ્પિટલના ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન ડો. રિશી સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ તકે જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને…

Breaking News
0

ભોજન અને સેવાકાર્યો માટે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રકાશદાસજી મહારાજની આજ્ઞાથી અને તેમની પ્રેરણાથી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજય વિવેકસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાની અસીમ કૃપાથી સત સેવાના…

Breaking News
0

ગુજરાત રાજયમાં ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા ઉમેદવારોની માંગણી

આજથી ત્રણ વર્ષ પહેલા લેવાયેલ ટેટ-૨ની પરીક્ષા પાસ કરેલા આશરે ૪૭ હજાર જેટલા ઉમેદવારોની ધો.૬ થી ૮ માં વિદ્યાસહાયકની ભરતી વહેલીતકે કરવા બાબતે ગીર-સોમનાથ જીલ્લાના ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રૂબરૂ મળી…

Breaking News
0

વેરાવળમાં કોંગ્રેસની બેઠકમાં ભાજપ સમર્પિત કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

આગામી સ્થાનીક ચુંટણીઓને લઈ વેરાવળ શહેર કોંગ્રેસની એક બેઠક મળી હતી. જેમાં ભાજપ સમર્પિત ૫૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જાેડાતા સ્થાનીક કોંગી ધારાસભ્યે તમામને ખેસ પહેરાવી આવકાર્યાના સમાચારથી સ્થાનીક રાજકારણમાં ગરમાવો…

Breaking News
0

શું વીઆઇપીઓ માટે મંદિરનાં દ્વાર ગમે ત્યારે ખૂલ્લા રાખી દ્વારકાધીશને જગાડી શકાય ?

વિશ્વ પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરે સોમવારના દિવસે બપોરના એક કલાક અને વિસ મિનીટે હરીયાણાના ઉપમુખ્યમંત્રી દુશ્યંત ચોટાલા પરીવાર સાથે બે થી ત્રણ પ્રાઇવેટ કાર લઇ મંદિર પરીસરમાં પહોંચ્યા હતા. ત્યારે દ્વારકાધીશ…

1 756 757 758 759 760 1,251