Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ રર કેસ, ૧૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૨ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૧,…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથે પૂર્વ મુખ્યમંત્રી અને ‘‘સરદાર’’ કેશુભાઈ પટેલને આત્મીય સંબંધો

ભારત માતાના વિર સપુત સમગ્ર સૌરાષ્ટ્ર -ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને જુના જનસંઘના કર્મનિષ્ઠ દિગ્જનેતા અને મુઠી ઉછેરા માનવી એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થતા ગુજરાતમાં…

Breaking News
0

ગરવા ગિરનારની લીલી પરિક્રમા કોરોનાને કારણે આ વર્ષે સાવચેતીના પગલા રૂપે નહીં થઈ શકે

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમો આ વર્ષે નહીં થઈ શકે. કારણ કે કોરોનાનાં સંક્રટમય કાળમાં કોઈ કારણે પરિક્રમા યોજવી શકય નથી. ત્યારે ગઈકાલે શ્રીજ્ઞાતિ,…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની બિનહરીફ વરણી

જૂનાગઢ અને સોરઠ પંથકનાં ખેડુતો માટેનાં મહત્વનાં એવા સહકારી ક્ષેત્રનું શીરમોરશમુ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન તરીકે કિરીટ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે હરેશ ગજેરાની નિમણુંક કરવામાં આવતા તેઓને વ્યાપક આવકાર…

Breaking News
0

ગિરનાર રોપ-વેની ટિકીટના દર ઘટાડવા માટે અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા માંગણી

ગિરનાર રોપ-વે યોજનાની ટિકીટના દર ઘટાડવાની માંગણી અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ દ્વારા પણ કરવામાં આવી રહી છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપવામાં આવી હતી. ગિરનાર રોપ-વેની ટિકીટ…

Breaking News
0

જૂનાગઢના રોડ-રસ્તાના કામમાં મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા રખાતી ખાસ તકેદારી

જૂનાગઢમાં બિસ્માર થયેલ રસ્તાઓની કામગીરી શરૂ થયેલી છે, ત્યારે હવે આવનાર સમયમાં પ્રજાજનોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે થઇને મેયર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. મોતીબાગ…

Breaking News
0

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરીયર્સનું કરાયું સન્માન

જૂનાગઢ અને સોરઠ પંથકની અગ્રણી આરોગ્ય સેવા આપતી ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા ડો.ડી.પી. ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૩૧-૧૦-ર૦નાં રોજ શનિવારે એસએલપાર્ક ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સામેની લડાઈ લડતા…

Breaking News
0

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા કોરોના વોરીયર્સનું કરાયું સન્માન

જૂનાગઢ અને સોરઠ પંથકની અગ્રણી આરોગ્ય સેવા આપતી ત્રિમૂર્તિ હોસ્પિટલનાં વડા ડો.ડી.પી. ચીખલીયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૩૧-૧૦-ર૦નાં રોજ શનિવારે એસએલપાર્ક ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સામેની લડાઈ લડતા…

Breaking News
0

દ્વારકામાં વ્યાજનાં વિષ ચક્રમાં ફસાયેલા લોકોએ પોલીસને જાણ કરવી

દ્વારકા શહેરની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, દ્વારકા શહેરના કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા…

Breaking News
0

દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનું મંદિર સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે

પ્રકાશનાં પર્વ દિવાળીની સાંજે સોમનાથ મહાદેવનો નજારો દર્શનાર્થીઓ માટે એક અનોખી અનુભૂતિ બની રહે છે. પ્રતિ વર્ષ ધનતેરસનાં દિવસથી જ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશાળ નયનરમ્ય આર્કષક વિવિધ કલરો સાથેની રંગોળી…

1 839 840 841 842 843 1,259